1. Home
  2. Tag "jodhpur"

રામલલાની આરતી માટે જોધપુરથી 600 કિલો દેશી ઘી મોકલવામાં આવ્યું

લખનઉ: અયોધ્યામાં જાન્યુઆરી 2024માં રામ મંદિરના અભિષેક માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે. મંદિરમાં ભગવાન શ્રી રામલલાની પ્રથમ આરતી સૂર્યનગરી જોધપુરથી ઘીથી કરવામાં આવશે. આ માટે, સોમવારે, 600 કિલો શુદ્ધ દેશી ઘી ધરાવતા 108 કલગી પ્રાચીન રીતે સજ્જ બળદગાડામાં મોકલવામાં આવી હતી.આ રથની સાથે જોધપુરના ઘણા રામ ભક્તો પણ અયોધ્યા જવા રવાના થયા હતા. રથમાં […]

જાણો શા માટે જોધપુર બ્લૂ સિટી તરીકે જાણીતું છે, અહી આટલા સ્થળો છે ફરવા લાયક

રાજસ્થાનનું જોધપુર ફરવા માટેનું બેસ્ટ સ્થળ બ્લૂ સિટી તરીકે છે જાણીતું રાજસ્થાન એટલે પ્રવાસીઓ માટેનું જાણીતું રાજ્ય ,અહીના દરેક શહેરો ફરવા લાયક છે,પોતાની સંસ્કૃતિ અને જીવનશૈલીને લઈને રાજસ્થાન વિશ્વભરમાં વખાણાય છે,ખાણ ીપીણ ીહોય કે પછી પહેરવેશ હોય કે મહેમાનોની આગતા સ્વાગતા હોય દરેક બાબતે રાજસ્થાન સારી ઈમેજ ધરાવે છે.આમ તો સામાન્ય રીતે ઉદયપુર ,જયપુર જેવા […]

રાજસ્થાનઃ જોધપુરમાં તણાવની સ્થિતિ વચ્ચે 6 મે સુધી કર્ફ્યૂ લંબાવાયું – ઈન્ટરનેટ સેવા પણ બંધ

જોઘપુરમાં 6 મે સુધી કર્ફ્યૂ લંબાવાયો હિંસા બાદ 3 મેથી કર્ફ્યૂ લાગૂ કરાયો હતો જયપુરઃ- છેલ્લા ઘમા સમયથી રાજસ્થાનના જોધપુર જિલ્લામાં હિંસાની ઘટનાઓ બાદ તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે  ઉલ્આલેખનીય છે કે જોધપુરના જલોરી ગેટ સર્કલ પર ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને હંગામો થયો હતો. આ દરમિયાન પથ્થરમારામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.આવી સ્થિતિ વચ્ચે  […]

રાજસ્થાનના જોધપુરમાં પરિસ્થિતિ વણસીઃ 12 કલાકમાં પથ્થરમારો અને આગચંપીના 4 બનાવ

નવી દિલ્હીઃ રાજસ્થાનના જોધપુરમાં ધ્વજા હટાવવા મુદ્દે થયેલી હિંસા બાદ તોડફોડ અને આગચંપનીના વધુ 3 બનાવ બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ પોલીસ દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંદોબસ્ત વધારે ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યરાત્રિના સમયે લઘુમતી કોમના શખ્સો ઈદના તહેવારને લઈને જાલોરી ગેટ પાસે ધાર્મિક ઝંડા લગાવી રહ્યાં હતા. […]

જોધપુરઃ રસીકરણના અભિયાનને લઈને અનોખી પહેલ, બાઈક એમ્બ્યુલન્સ દોડાવાઈ

કોરોનાના કેસ વધતા રસીકરણ અભિયાન તેજ બનાવાયું ચાર બાઈક એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી ઘરે-ઘરે જઈને લોકોને કોરોના રસીનો ડોઝ અપાશે દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના હોમ ટાઉન જોધપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા અનોખી રીતે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. રસીકરણ અભિયાન હેઠળ જોધપુર શહેરમાં 4 બાઇક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જે ઘરે-ઘરે જઈને […]

જોઘપુર- ‘એક્સ-ડેઝર્ટ નાઇટ 21’ નામના ભારત અને ફ્રાંસના સંયૂક્ત યુદ્ધાભ્યાસમાં જોવા મળશે રાફેલની કરતબ

ભારત અને ફ્રાંસના રાફેલ લડાકૂ વિનામની કરતબ જોધપુરમાં 5 દિવસનો અભ્યાસ હાથ ધરાશે દિલ્હીઃ-ભારત અને ફ્રાન્સના રાફેલ લડાકુ વિમાનો જોધપુરની આસપાસ આજરોજ બુધવારથી આવનારા પાંચ દિવસો સુધી અભ્યાસ કરતા જોવા મળશે. બંને દેશોની વાયુસેના અહીં ‘એક્સ-ડેઝર્ટ નાઇટ 21’ નામના વિશાળ પાંચ દિવસીય હવાઈ કવાયતમાં ભાગ લેશે. ભારતીય વાયુસેનાએ આપેલી માહિતી પ્રમાણે આ સંયુક્ત અભ્યાસમાં ઓગસ્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code