ચારધામ યાત્રાના સ્થળો પર જીઓની 5 G સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી
ચારધામ યાત્રાના સ્થળો પર 5જૂ સેવા ષશરુ કરાશે આજરોજ ટેલિકોમ કંપની રિલાયન્સે કરી જાહેરાત દિલ્હીઃ- દેશભરમાં 5 જી ઈનવ્ટરનેટ સેવાને લઈને સતત રાહ જોવાઈ રહી છે,ત્યારે ચારધામયાકત્રા કરનારા યાત્રીઓને આ સેવાનો લાભ મળી રહ્યો છેટેલિકોમ સેવા પ્રદાતા રિલાયન્સ જિયોએ ગુરુવારે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સંકુલમાં 5 જી સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી જાણકારી અનુસાર રિલાયન્સ […]