જોશીમઠ સંકટથી અસરગ્રસ્ત લોકોની મદદે આવ્યા બાબારામદેવ – રાહત સામગ્રી મોકલાવી
બાબારામ દેવ જદોશીમઠ ઘટનાથી પ્રભાવિત લોકોની મદદે ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાવી ઉત્તરાખંડનું પ્રખ્યાત શહેર જોશીમઠ હાલ ચર્ચાનો વિષએય બન્યું છે, સંકેડો ઘરના લોકોની હાલથ કથળી છે,ઘરમાં તિરાડ પડવાના કારણે ઘરોમાં રહેવું મુશ્કેલ બન્યું છે સરકાર સતત ઘર ખાલી કરાવી લોકોને રાહત શિબિરોમાં આશરો આપી રહી છે.જેના કારણે અનેક લોકો ઘરથી બેઘર બન્યા છે ત્યારે […]