1. Home
  2. Tag "journalist"

‘અમેરિકન નાગરિકોએ તરત જ રશિયા છોડવું જોઈએ’, WSJ પત્રકારની ધરપકડ બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની સલાહ

દિલ્હી : યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે રશિયામાં રહેતા તેના તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે. જ્યારથી રશિયામાં એક અમેરિકન નાગરિકની અટકાયત કરવામાં આવી છે, ત્યારથી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ચિંતિત છે અને તેના તરફથી આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. તાજેતરમાં જ એક અમેરિકન પત્રકારની રશિયામાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે […]

શ્રેષ્ઠ સમાજ સુધારક અને પત્રકાર કરશનદાસ મુળજીએ દોઢ શતક પહેલા સંઘર્ષ કરી સમાજને નવો રાહ ચિંધ્યો

191માં જન્મદિને ગુજરાતી ભાષાના વૈશ્વિક પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીના જીવન કવનમાં ડોકિયું* આજે સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં દરેક નાની વાત ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને મોટી વાત કોલાહલમાં દબાઈ જાય છે ત્યારે આજની નવી પેઢી કદાચ માની પણ નહીં શકે કે એક કાળા માથાનો માનવી આજથી દોઢ શતક પહેલા […]

વિવાદોમાં ફસાયેલા નુપુર શર્માના સમર્થનમાં આવ્યા પાકિસ્તાન મૂળના પત્રકાર

નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદને લઈને બીજેપી પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. નૂપુર શર્માએ ઈસ્લામ અને પયગંબર વિશે કંઈક એવું વિવાદાસ્પદ કહ્યું હતું કે પાર્ટીએ તેને બહાર કરી દીધી હતી. બીજેપીએ દિલ્હી બીજેપી પ્રવક્તા નવીન કુમાર જિંદાલની પણ હકાલપટ્ટી કરી છે. આ મામલે પાકિસ્તાની મૂળના પત્રકાર તાહા સિદ્દીકીનું નિવેદન વાયરલ થઈ રહ્યું […]

Wriddhiman Saha ને ધમકી આપનાર પત્રકાર પર BCCIની મોટી કાર્યવાહી,2 વર્ષનો પ્રતિબંધ

Wriddhiman Saha ને ધમકી આપનાર પર કાર્યવાહી પત્રકાર પર BCCIની મોટી કાર્યવાહી બોરિયા મજુમદાર પર 2 વર્ષનો પ્રતિબંધ મુંબઈ:ભારતીય ટીમના વિકેટકીપર Wriddhiman Saha ને ધમકી આપવા બદલ પત્રકાર બોરિયા મજુમદાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.બોરિયા મજુમદાર પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિએ મજુમદારને દોષિત ઠેરવ્યા હતા.મજમુદારે […]

પુલિત્ઝર જીતનાર ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા, તાલિબાન હિંસાનું કરી રહ્યા હતા કવરેજ

ભારતીય ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દિકીની હત્યા અફઘાનિસ્તાનના કંધારમાં કરી રહ્યા હતા કવરેજ પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા દિલ્હી : અફઘાનિસ્તાનના કંધારમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. તે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સ માટે કામ કરી રહ્યા હતા. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે, સિદ્દીકીનું મોત સ્પિન બોલ્ડક વિસ્તારમાં થયું છે. જે કંધાર […]

પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર : થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી

  – ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) પત્રકારત્વ એટલે જર્નાલિઝમ. જર્નાલિઝમ શબ્દ જર્નલ પરથી આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ છે : દૈનિક – રોજનીશી. પ્રસિદ્ધ થતા સમાચારોના સંપાદન, લેખન અને તે સાથે સંકળાયેલા કાર્યોનો પત્રકારત્વની પરિધિમાં સમાવેશ કરી શકાય. 17મી અને 18મી સદીમાં પીરિયાડિકલ – નિયતકાલીનના સ્થાન પર લેટિન શબ્દ ડિયૂનરલ અને જર્નલ શબ્દોનો પ્રયોગ પ્રારંભ થયો હતો, ત્યારબાદ 20મી […]

ઉત્તરપ્રદેશના સીએમની જાહેરાત, કોરોનામાં જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારને મળશે આર્થિક સહાય

સીએમ યોગી આદીત્યનાથની પત્રકારો માટે જાહેરાત કોરોનાથી જીવ ગુમાવનાર પત્રકારના પરિવારને મળશે રૂ. 10 લાખ પત્રકારોની મદદએ આવી યોગી સરકાર લખનઉ:યુપીમાં કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સીએમ યોગીએ આ અંગે જાહેરાત કરી છે. સીએમએ પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાની જાહેરાત હિન્દી પત્રકારિતા દિવસ પર કરી છે. […]

અરવિંદ બોસમિયા એક એવા પત્રકાર હતા, કે જેમને અરુણ જેટલી ગુરુજી કહેતા હતા

વરિષ્ઠ પત્રકાર અરવિંદ બોસમિયાનું અમદાવાદમાં નિધન ફક્કડ, 24 કેરેટ ઇમાનદાર, અધ્યેતા બોસમિયાજી હિંદુત્વ, જેહાદી આતંકવાદની ઊંડી સમજ ધરાવતા અરુણ જેટલી પણ અરવિંદ બોસમિયાને ગુરુ કહેતા હતા અમદાવાદ: થોડીક વાર પહેલા વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટની ટ્વીટ જોઇ અને ખબર પડી કે અરવિંદ બોસમિયા નથી રહ્યા. ત્યારે જોયું કે શીલાની ટ્વીટ પર કમેન્ટ કરતા અન્ય એક મોટા […]

જાણીતા ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકથી નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

જાણીતા અને નિર્ભય પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકના કારણે નિધન તેમના નિધનથી મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું તેમના નિધન પર જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ (રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા) પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી નવી દિલ્હી: જાણીતા અને નિર્ભય ટીવી પત્રકાર રોહિત સરદાનાનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. લાંબા સમયથી તેઓ ઝી ન્યૂઝમાં એન્કરિંગ કર્યા […]

પદ્મશ્રીથી સન્માનિત જાણીતા મહિલા પત્રકાર ફાતિમા જકારિયાનું નિધન

પદ્મશ્રીથી સન્માનિત જાણીતા પત્રકાર-લેખિકા ફાતિમા આર જકારિયાનું નિધન થોડા દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો દિવંગત ડૉ. રફીક જકારિયાએ 1963માં એમએઈટીની સ્થાપના કરી હતી નવી દિલ્હી: પ્રખ્યાત પત્રકાર તેમજ લેખિકા ફાતિમા આર જકારિયાનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ ઓરંગાબાદ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code