1. Home
  2. Tag "junagadh"

જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં 59 ગેરકાયદે મકાનો તોડી પડાયા

જુનાગઢ મ્યુનિ. કોર્પોરેશને હાથ ધર્યું મેગા ડિમોલિશન 50 કરોડની કિંમતની સરકારી જમીનો ખૂલ્લી કરાવાઈ ડિમોલિશનમાં 8 અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પડાયા જુનાગઢઃ મ્યુનિ.કોર્પોરેશન, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે શહેરના ઉપરકોટ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરીને 59 ગેરકાયદે મકાનો તોડી પડાયા હતા.શહેરના ઐતિહાસિક ગણાતા ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે […]

જુનાગઢમાં મ્યુનિ. સંચાલિત ટાઉન હોલ છેલ્લા એક વર્ષથી બંધ કરાતા લોકોમાં અસંતોષ

જુનાગઢ શહેરની આઝાદી સાથે ટાઉનહોલ જોડાયેલા છે શામળદાસ ગાંધી ટાઉન હોલ નાટક સંગીતના કાર્યક્રમો વગર સુમસામ ભાસી રહ્યો છે વર્ષ 2203માં ટાઉનહોલનું રિનોવેશન કરાયુ હતું. જુનાગઢ:  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અને શહેરના સરદાર ચોક વિસ્તારમાં આવેલા શામળદાસ ગાંધી ટાઉનહોલ છેલ્લાં 383 દિવસથી બંધ હાલતમાં છે. છેલ્લા એક વર્ષથી બંધ કરાયેલા ટાઉન હોલને ફરી ખૂલ્લો મુકવા […]

કેન્દ્રીય ગૃહ મંત્રી જુનાગઢની સૈનિક સ્કૂલના ભવનનું કરશે લોકાર્પણ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલ એટલે 8 માર્ચના રોજ જુનાગઢની મુલાકાતે આવવાના છે. જ્યાં તેઓ ચાંપરડા ખાતે સૈનિક સ્કૂલના નવા ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ કોડીનાર ખાતે સુગર ફેક્ટરી ફરી શરૂ થાય તે માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીઓને ફેક્ટરી શરૂ કરવાને લઈને અંતિમ કાર્યવાહી પૂર્ણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને તૈયારીઓ પણ […]

જુનાગઢના ગિરનારની તળેટીમાં 65 કિમીની ઝડપે પવન ફુંકાતા રોપ-વે સેવા સ્થગિત કરાઈ

મંગળવારે સવારથી પ્રવાસીઓ રોપ-વે સેવા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે પવનની ગતિ ધીમી પડ્યા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરાશે ઘણા પ્રવાસીઓએ રોપ-વેની રાહ જોયા વિના પગથિયા ચડવાનું પસંદ કર્યું જૂનાગઢઃ સોરઠ પંથકમાં ફાગણના વાયરા ફુંકાય રહ્યા છે. આજે સવારથી ગિરનારી તળેટી વિસ્તારમાં ભારે પવન ફુકાય રહ્યો છે. 65 કિમીની ઝડપે પવન ફુંકાતા વહેલી […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં માનવ મેદની ઉમટી પડી, આજે રાત્રે સાધુ-સંતો શાહી સ્નાન કરશે

નાગા સાધુઓ ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આજે સાંજે સાધુ- સંતોની રવેડી નિકળશે રવેડીના બાદ મધરાતે સાધુ- સંતો મૃંગીકુડમાં સ્નાન કરશે હર હર મહાદેવના નાદથી ભવનીથ મંદિપ ગુંજી ઊઠ્યું જુનાગઢઃ ગીર તળેટી ભવનાથ મહાદેવની પરિસરમાં યોજાયેલા શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. મેળામાં હર હર મહાદેવના નાદથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે. નાગા સાધુઓ ભાવિકોનું […]

જુનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાતા મહા શિવરાત્રીના મેળાની ધૂમ તૈયારીઓ

મહાશિવરાત્રીના મેળામાં મોટીસંખ્યામાં લોકો ઉમટી પડશે મેળામાં પાર્કિંગ સહિત ટ્રાફિકની વ્યવસ્થા માટે આયોજન દાતાર પાસે ખુલી જગ્યામાં તમામ પ્રકારના વાહનોની વિનામૂલ્ય પાર્કિંગ વ્યવસ્થા જૂનાગઢઃ આદિ અનાદિકાળથી  ગિરનારની ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો પરંપરાગતરીતે યોજાતો હોય છે. શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહા શિવરાત્રીના મેળામાં […]

જુનાગઢના બાયપાસ રોડ પર XUV કારમાં આગ લાગતા કાર બળીને ખાક

• કારના બોનેટમાંથી ધૂમાડો નીકળતા પરિવાર કારમાંથી બહાર નિકળી ગયો • કારની બેટરી સ્પાર્ક થતાં આગ લાગ્યાનું અનુમાન • ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી જૂનાગઢઃ શહેરના મધુરમ બાયપાસ પર ગત રાત્રે એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. ઈસાન મકવાણા તેમના પરિવાર સાથે એક્સયુવી કારમાં ઝાંઝરડા ચોકડી તરફ જઈ […]

જૂનાગઢઃ લીલી પરિક્રમામાં ભુલા પડેલા 400 લોકોનો પોલીસે પરિવાર સાથે કરાવ્યો મિલાપ

જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે પરંતુ સૌથી કઠિન એવી આ લીલી પરિક્રમામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓને મદદ કરવામાં સૌથી મોટી ભુમિકા જૂનાગઢ પોલીસે કરી હતી. જંગલ વિસ્તારમાં ભૂલ પડેલા ચારસો જેટલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પરિવાર સાથે મિલાપ કરાવ્યો. પહાડી વિસ્તારમાં જયારે મેડિકલ ઈમર્જન્સી વખતે અનેક લોકોને સ્ટ્રેચરથી હોસ્પિટલ સુધી પહોંચાડીને […]

જુનાગઢમાં ગિરનાર રોપવેના ભાડામાં રૂપિયા 100નો વધારો કરાયો

ગિરનાર રોપવેમાં જવુ મોંઘુ પડશે, દિવાળી પહેલા  સંચાલકોએ ભાડામાં તોતિંગ વધારો કર્યો, હવે રૂપિયા 699 વ્યક્તિદીઠ ચુકવવા પડશે, જૂનાગઢ :  દિવાળીના તહેવારોમાં જુનાગઢના ગરવા ગિરનાર જવા માટે પ્રવાસીઓમાં ભારે ભીડ રહેતી હોય છે. પ્રવાસીઓ ગિરનારના પગથિયા ચડવા કરતા રોપવેમાં જવાનું પસંદ કરતા હોય છે. એટલે સવારથી રાત સુધી રોપવેમાં પ્રવાસીઓમાં ભારે ભીડ જોવા મળતી હોય […]

સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જુનાગઢ સહિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,

ડિપ્રેશન કચ્છના અખાત થઈને અરબ સાગર પહોચ્યું, સૌરાષ્ટ્ર સિવાય રાજ્યમાં હવે મેધરાજા ખમૈયા કરશે, 65 કિમીની ઝડપે પવન ફુંકાશે અમદાવાદઃ ગુજરાતના વડોદરા, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાતમાં આવ્યા બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. જેના કારણે ગુજરાતભરમાં સાર્વત્રિક અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code