1. Home
  2. Tag "junagadh"

સોરઠ પંથકમાં ગીરની રસમધૂર ગણાતી કેસર કેરીના પાકને માવઠાનો માર, 40 ટકા નુકસાનીનો અંદાજ

જુનાગઢઃ સોરઠ વિસ્તારમાં તલાલા-ગીરથી લઈને છેક ઊના સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. ઉપરાંત ગીરના ધારી સહિતના વિસ્તારોમાં પણ અનેક આંબાના બગીચા આવેલા છે. ગીરની સુમધુર ગણાતી કેસર કેરીની દેશમાં જ નહીં પણ વિદેશો પણ સારીએવી માગ રહેતી હોય છે. ત્યારે આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને ત્યારબાદ માવઠાએ કેરીના પાકને અગણિત નુકશાન પહોંચાડ્યું છે. ગીર વિસ્તારમાં […]

સોરઠ પંથકમાં ઉનાળે અષાઢી માહોલ, જુનાગઢમાં સવારે કમોસમી વરસાદથી લોકો મુકાયા મુશ્કેલીમાં

જુનાગઢઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં  ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદના છૂટા- છવાયા ઝાપટાં પડી રહ્યા છે. જુનાગઢ શહેર અને તેની આસપા3સના વિસ્તારોમાં આજે સવારે માવઠું પડતા લોતો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ દિવસે ને દિવસે લોકોની […]

અમિત શાહે જૂનાગઢમાં કૃષિ શિબિર ખાતે જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો

રાજકોટ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિર ખાતે જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ઘણા ઉતાર-ચઢાવ બાદ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું હાલનું સ્વરૂપ બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે જે ખેડૂતો કુદરતી ખેતીમાં રોકાયેલા છે તેમને તેમના ઉત્પાદનના […]

જુનાગઢના વિલિંગ્ટન ડેમના કાંઠા વિસ્તારમાં વનરાજે નાંખ્યા ધામા, સિંહને જંગલ તરફ ખદેડવાના પ્રયાસો

જુનાગઢઃ ગીરના જંગલમાંથી વનરાજો ઘણીવાર રેવન્યું વિસ્તારોની સહેલગાહે આવી જતાં હોય છે. હાલ ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જંગલના પ્રાણીઓ પાણીના કુદરતી સ્ત્રોત અને કુત્રિમ સ્ત્રોતને શોધતા હોય છે. આ વચ્ચે બપોરના સમયે જૂનાગઢના દાતાર રોડ પર આવેલા વિલિંગ્ડન ડેમ ખાતે એક સિંહ આવી ચડ્યો હતો. અને આ સ્થળ તેને ગમી જતાં […]

સોરઠ પંથકમાં વા-વંટોળ સાથે માવઠું પડતા આંબાઓ પરથી (ખાખટી) નાની કેરીઓ ખરી પડી

જૂનાગઢઃ સોરઠ પંથકમાં ઉનાળના  પ્રારંભે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને બરફના કરાં સાથે કમોસમી વરસાદ પડતા આંબાના બગીચામાં ખુબ મોટા પ્રમાણમાં ખાખડી ખરી જવાથી ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.  આંબાઓ પરથી નાની નાની કેરીઓ ખરી પડી છે. એટલે કેસર કેરીના ઉત્પાદન પર અસર પડી છે. ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબાવાડિયુંને […]

ઉનાળાના પ્રારંભ સાથે જ રસ મધૂર ગણાતી કેસર કેરીનું આગમન, 10 કિલોનો રૂ. 2500નો ભાવ

જુનાગઢઃ ઉનાળાના પ્રારંભ સાથે જ ગીરની રસ મધૂર ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. જનાગઢના માર્કેટ યાર્ડમાં તાલાલા પંથકની કેસર કેરીના 15 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2000 થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. ગત વર્ષે 1.56 લાખ મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે હવામાન […]

જુનાગઢમાં કોરોનાની વેક્સિનના ફેક સર્ટી.નું કૌભાંડ, અનેક સ્ટાર અને ક્રિકેટરના નકલી સર્ટી બન્યા

જૂનાગઢઃ  સોરઠ પંથકમાં કોરોના વિરોધી વેક્સિનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બોગસ નામે  વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાનું કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓએ ફિલ્મસ્ટાર જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓનાં નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દીધા હતા. જે ફેક સર્ટિફિકેટની કોપીઓ છે, જેમાં જ્યા બચ્ચન ઉંમર વર્ષ 23 […]

જુનાગઢમાં મહાશિવરાત્રી પર્વે રવાડીમાં સાધુ-સંતો મોટી સંખ્યામાં જોડાયા, મૃગીકૂંડમાં કર્યું શાહીસ્નાન

જુનાગઢઃ સુપ્રસિદ્ધ  ભવનાથ ખાતે મહાશિવરાત્રીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. ભવનાથથી પરંપરાગતરીતે તમામ સાધુ-સંતોના અખાડાઓ અને સ્વયંસેવકો સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાહી રવાડી નીકળી હતી. રવાડી પૂર્ણ થતાંની સાથે જ નાગા સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કર્યુ હતું. શિવરાત્રની મધ્ય રાત્રે ભવનાથ મંદિર ખાતે મહાઆરતી થઈ અને લાખો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લહાવો લીધો  હતો.અને મૃગીકુંડમાં શાહીસ્નાન […]

જુનાગઢનું ભવનાથ હર હર મહાદેવના નાદ સાથે શિવમય બન્યું, કાલે શનિવારે રવાડી નિકળશે

જુનાગઢઃ  ભવનાથ ખાતેના મહા શિવરાત્રીના મેળામાં દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ભવનાથની તળેટીમાં ભજન- ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમો આ પરંપરાગત મેળો મીની કુંભ ગણાય છે. દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો મહંતો થાનાપતિઓ ગાદીપતિઓ મહામંડલેશ્વરો તેમજ જુદા જુદા અખાડાઓના 1008 મહામંડલેશ્વરો, યોગીઓ સહિતના સાધુ સંતો અને નાગા બાવાઓએ ધૂણી ધખાવી બંમ બંમ ભોલેના નાદ […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો

જુનાગઢઃ ભવનાથના સુપ્રસિદ્ધ  શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ચાર દિવસના મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવી રહ્યા છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો, નાગા સંન્યાસીઓ, અને દુર દૂરથી આવતા ભાવિકોની આ પવિત્ર મેળાની મજા માણશે. અખાડાના મહામંડલેશ્વર હરી ગીરી મહારાજ અને મહામંડલેશ્વરો,ભક્તો, ભવનાથના સાધુ સંતો જૂનાગઢના સત્તાધિશોની ઉપસ્થિતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code