1. Home
  2. Tag "jyotiraditya scindia"

આગામી 3 થી 4 વર્ષમાં 200 એરપોર્ટ,વોટરડ્રોમ અને હેલીપોર્ટ સુધી પહોંચવાનું લક્ષ્ય: જ્યોતિરાદિત્ય સિંધિયા

દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વી.કે. સિંહે પ્રથમ ઈન્ડિગો એરલાઈન દિલ્હી-ધર્મશાલા-દિલ્હી ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશ સાથે ઈન્ડિગો કનેક્ટિવિટીની સુવિધા આપવા બદલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો […]

5 વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ દેશમાં હવાઈ જોડાણ વધારવા માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરશે. હાલમાં આ સંખ્યા 145 છે. તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું. હાલ દેશમાં 700થી વધારે વિમાન છે અને દર વર્ષે 100 નવા વિમાન વસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પાંચ વર્ષમાં વિમાનની […]

દેશના ખૂણે ખૂણા સુધી કનેક્ટિવિટી ઊભી કરવા પ્રયાસઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં આજે મહત્વના સંસદીય કાર્યવાહી ચાલી રહી છે. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયેલે સોશિયલ મીડિયા પર ગૃહના સભ્યો દ્વારા તેમના વિરુદ્ધ થયેલી ટિપ્પણીને મુદ્દે તપાસ કરાવવા માંગણી કરી હતી. રાજ્યસભામાં ગ્લોબલ વોર્મિંગ મુદ્દે ચર્ચા હાથ ધરાશે. તો લોકસભામાં પ્રશ્નકાળમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ પુરીએ એક […]

નકવીના રાજીનામા બાદ સ્મૃતિ ઈરાની બની લઘુમતી કલ્યાણ મંત્રી,સિંધિયાને સ્ટીલ મંત્રાલય મળ્યું 

નકવીના રાજીનામા બાદ સોંપાયા મંત્રાલય સ્મૃતિ ઈરાની બની લઘુમતી કલ્યાણ મંત્રી સિંધિયાને સ્ટીલ મંત્રાલય મળ્યું દિલ્હી:નકવીના રાજીનામાં બાદ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને લઘુમતી કલ્યાણ મંત્રાલયનો હવાલો સોપવામાં આવ્યો છે.આ સાથે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.અમેઠીથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હરાવીને સ્મૃતિ ઈરાની સંસદમાં […]

કેન્દ્રીય મંત્રી સિંધિયા રોમાનિયા પહોંચ્યા, ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મોટી સંખ્યામાં યુક્રેનના પડોશી દેશોમાં પહોંચી રહેલા ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સની પણ મદદ લેવામાં આવી છે. દરમિયાન ચાર કેન્દ્રીય મંત્રીઓ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે યુક્રેનના પડોશી દેશ મોકલવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્રી મંત્રી […]

મોદી કેબિનેટ વિસ્તરણ: સિંધિયા, સોનોવાલને વિસ્તરણ પહેલા દિલ્હીનું તેડું

મોદી કેબિનેટ વિસ્તરણ પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને દિલ્હીનું તેડું જ્યોતિરાદિત્ય ઉપરાંત આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલને પણ તેડું મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા નારાયણ રાણે પણ આજે બપોરે દિલ્હી પહોંચશે નવી દિલ્હી: મોદી કેબિનેટમાં વિસ્તરણને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. આગામી 24-48 કલાકમાં કેબિનેટમાં મોટો ફેરફાર થઇ શકે છે. બીજી તરફ, સંભવિત મંત્રીઓને દિલ્હીથી તેડું આવી ગયું […]

રાહુલ-પ્રિયંકા ગાંધીના રોડ શૉમાં લહેરાવાયું રફાલ, લાગ્યા “ચોકીદાર ચોર હૈ”- ના સૂત્રો

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ યુપીના પાટનગર લખનૌમાં પોતાનો મેગા શૉ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન તથા કોંગ્રેસના નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે લખનૌની સડકો પર રોડ શૉ યોજ્યો હતો. રાહુલ ગાંધી આ રોડ શૉમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રફાલ યુદ્ધવિમાન સોદામાં કથિત ગોટાળાના મામલે ઘેરવાનું ચુક્યા નહીં. રોડ શૉ દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code