કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતા સુફલામ-સુજલામ કેનાલમાં પાણી બંધ કરાશે
સાત જિલ્લાના ખેડુકોને ચિંચાઈ માટેનું પાણી નહીં મળે ખેડુતોને હવે બાર-કૂવાના પાણી પર આધાર રાખવા પડશે ઘણા ખેડુતોએ ઉનાળું ખેતી કરવાનું જ માંડી વાળ્યું અમદાવાદઃ કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલ દ્વારા સાત જિલ્લાને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. કડાણા ડેમંમાં પાણીનો પુરતો જથ્થો ન હોવાથી સજલામ-સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે […]