1. Home
  2. Tag "karachi"

પાકિસ્તાનના કરાચીમાં વાવાઝોડામાં 21 લોકોના મોત

નવી દિલ્હી, 19 માર્ચ 2026: પાકિસ્તાનના કરાચીમાં ભારે વાવાઝોડા અને ભારે વરસાદે તબાહી મચાવી દીધી હતી. પોલીસ અને રાહત અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે કેટલાક વિસ્તારોમાં 97 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. કરાચીમાં આવેલા ભયંકર […]

ખામેનેઈના મોતના વિરોધમાં કરાચીથી પીઓકે સુધી તોફાનો, 35ના મોત

ઈસ્લામાબાદ, 2 માર્ચ 2026: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા તથા સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ પાકિસ્તાન સળગી ઉઠ્યું છે. પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 35 નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેખાવકારો અને સુરક્ષા […]

ઈરાનના ખામોનીમા મોતના વિરોધમાં પાકિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો, 10ના મોત

કરાચી, 1 માર્ચ 2026:  10 killed in police firing as mob attacks US embassy in Pakistan અમેરિકા અને ઈઝરાઈલના સંયુક્ત હુલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મોત નિપજતા તેના વિરોધમાં પાકિસ્તાનના  કરાચીમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન એક ટોળાએ યુએસ એમ્બેસીના પરિસરમાં આગ લગાવી અને તોડફોડ કરી હતી. કરાચીમાં લોકો હિંસક વિરોધ સાથે રસ્તા પર […]

કરાચીમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ ત્રણ માળની ઇમારત ધરાશાયી, 16 લોકોના મોત

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: કરાચીના સોલ્જર બજાર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની. રહેણાંક મકાનમાં સિલિન્ડર વિસ્ફોટ થવાથી ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને 14 ઘાયલ થયા. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાની ન્યૂઝ અનુસાર, એએસપીએ જણાવ્યું […]

પાકિસ્તાનના કરાચીમાં રણવીર સિંહ અને અક્ષય ખન્ના વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરતી અરજી કોર્ટમાં કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ “ધુરંધર” સામે કરાચી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના ફોટોગ્રાફ્સ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના ધ્વજ અને પાર્ટી રેલીઓના ફૂટેજનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે PPPને આતંકવાદી પાર્ટી તરીકે […]

પાકિસ્તાનના કરાચીમાં ‘અફઘાન બસ્તી’માં એક ઘરની છત તૂટી પડતાં છ લોકોના મોત

કરાચીઃ પાકિસ્તાનના કરાચીમાં અફઘાન વસાહતમાં એક ઘરની છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કરાચીની બહાર અફઘાન બસ્તીમાં સ્થિત એક ઘરમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે રાત્રે છત તૂટી પડી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, કરાચીની બહાર અફઘાન શરણાર્થીઓના ઘણા વિસ્તારો છે જેને સામાન્ય […]

પ્રવાસીઓ માટે સૌથી અસુરક્ષિત શહેરમાં પાકિસ્તાનનું કરાચી અને બાંગ્લાદેશના ઢાકાનો સમાવેશ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ઘણા આતંકવાદી સંગઠનોનો ગઢ રહ્યો છે. પેશાવરથી ક્વેટા સુધી દરરોજ આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલુ પાકિસ્તાન ઈચ્છે છે કે પ્રવાસીઓ તેમના દેશ આવે, જેથી વિદેશી આવક થાય, પરંતુ એક અહેવાલે તેની આશાઓ પર પાણી ફરીવી નાખ્યું છે. હકીકતમાં, રિપોર્ટમાં કરાચીને પ્રવાસીઓ માટે બીજા નંબરનું સૌથી જોખમી શહેર […]

હેડલાઈન્સઃ પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી પ્રજા ત્રસ્ત, 450થી વધારે મોત

રાષ્ટ્રપતિએ સરકારના કર્યા વખાણ નવી સરકારની રચના બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ   સંસદના સંયુક્ત સત્રને કર્યું  સંબોધન…. ૫૦ મીનીટના અભિભાષણમાં    ભારતની પ્રગતિ,  આગામી આયોજનને લઈને કર્યા તેમની સરકારનાં વખાણ… અડવાણીને હોસ્પિટલમાંથી અપાઈ રજા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત સુધરતાં ઐમ્સ માંથી આપી રજા.. જૈફ વય સંબંધી હતી શારીરિક તકલીફ… રાજ્યમાં ભારે વરસાદની આગાહી […]

ભીખારીસ્તાન પાકિસ્તાનના કરાચીમાં ઈદના તહેવારમાં ભીક્ષુકોની ભીડ ઉમટી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈદ ઉલ ફિત્રના પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન કરાચીમાં મોટી સંખ્યામાં ભીખારીઓની ભીટ ઉમટી પડી હતી. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર કરાચીની આસપાસના ગામોમાંથી રમઝાનના મહિનામાં મોટી સંખ્યામાં ભીખારીઓ ઉમટી પડ્યા હતા જેના કારણે ગુનાખોરીમાં વધારો આવ્યો છે. કરાચીના એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઈમરામ યાકુબ મિન્હાસએ જણાવ્યું હતું કે, […]

પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાયું, હોસ્પિટલમાં કરાયો દાખલ

નવી દિલ્હીઃ મુંબઈમાં વર્ષ 1993માં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ડેટ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. જેથી તેને કરાચી સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. તેમજ દાઉદને કોણે ઝેર આપ્યું તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code