1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકના યાદગીરમાં બસ સાથે અથડાયા બાદ કારમાં લાગી આગ, 6 લોકો જીવતા ભૂંજાયા

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: કર્ણાટકના યાદગીર જિલ્લામાં દુ:ખદ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા, જ્યારે એક ખાનગી બસ અને કાર વચ્ચે સામસામે ટક્કર થતાં કારમાં આગ લાગી હતી. કારમાં સવાર છ લોકો જીવતા બળી ગયા હતા, જ્યારે સ્થાનિક લોકોએ વાહનમાંથી બે લોકોને બચાવ્યા હતા. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની મુલાકાત લેશે અને શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે

કર્ણાટક, 15 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ માંડ્યા જિલ્લામાં શ્રી ક્ષેત્ર આદિચુંચનગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે એક સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડા સાથે “સુંદર્ય લહરી અને શિવ મહિમ્ના સ્તોત્રમ” પુસ્તકનું સંયુક્ત રીતે વિમોચન પણ કરશે. શ્રી ગુરુ […]

કર્ણાટકમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાશે

બેંગલુર, 6 માર્ચ 2026: ભારતમાં પહેલીવાર કોઈ રાજ્ય સરકારે બાળકોના ડિજિટલ વ્યસન અને માનસિક સ્વાસ્થ્યને લઈને અત્યંત કડક અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. કર્ણાટક સરકારે રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે નાણાકીય વર્ષ 2026-27નું રાજ્ય બજેટ રજૂ કરતી વખતે આ ઐતિહાસિક […]

કર્ણાટક: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને શ્રી વીરભદ્રેશ્વર મંદિરના રાજગોપુરાનું ઉદ્ઘાટન કર્યું

કર્ણાટક, 05 માર્ચ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કર્ણાટકના બેલાગવી જિલ્લાના ચિક્કોડી તાલુકાના યાદુર ખાતે શ્રી વીરભદ્રેશ્વર મંદિરના રાજગોપુરાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે મંદિરમાં ભગવાન શિવના મહાકુંભભિષેકમમાં પણ ભાગ લીધો. આ પ્રસંગે બોલતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સંસ્કૃતિનું પારણું છે, જેનો ઊંડો આધ્યાત્મિક વારસો છે. વધુ વાંચો: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં કોલ્ટન માઇનિંગ સાઇટ પર ભૂસ્ખલનમાં 200 થી […]

હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 12 જિલ્લાઓમાં 3 મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રૂ. 18,509 કરોડ (આશરે) ના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયના ત્રણ (3) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં કસારા – મનમાડ ત્રીજી અને ચોથી લાઇન, દિલ્હી – અંબાલા ત્રીજી અને ચોથી લાઇન અને બલ્લારી – હોસપેટ ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ […]

લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટક સરકારે કરેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

બેંગ્લોર, 2 જાન્યુઆરી 2026: લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટકની સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈવીએમ ઉપર જનતાએ ભરોસો વ્યક્ત કર્યો છે. સર્વે અનુસાર 83 ટકા લોકોએ કહ્યું હતું કે, ઈવીએમ વિશ્વાસપાત્ર છે, આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યાં છે. જેઓ લાંબા સમયથી ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમની […]

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Road accident કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર બેંગલુરુથી શિવમોગા જતી સ્લીપર બસમાં એક લોરી સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીએ ચિત્રદુર્ગ બસ અકસ્માતના પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં […]

કર્ણાટકના મેંગલુરુમાં કાર પલટી જતાં ત્રણ લોકોના મોત અને છ લોકો ઘાયલ

નવી દિલ્હી: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાંથી એક અકસ્માત થયો છે. જ્યાં મેંગલુરુમાં એક ફોર વ્હીલર વાહન કાબુ ગુમાવીને પલટી ગયું. આ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દક્ષિણ કન્નડ જિલ્લા પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત […]

કર્ણાટકના વિજયપુરામાં ધરા ધણધણી, 3.1ની તીવ્રતા નોંધાઈ

બેંગ્લોરઃ કર્ણાટકના વિજયપુરામાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ મુજબ, વિજયપુરામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1ની હોવાનું જણાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “મંગળવારે સવારે 7:49 વાગ્યે કર્ણાટકના વિજયપુરામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી.” વિજયપુરા જિલ્લામાં વારંવાર આવતા ભૂકંપે લોકોની […]

અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગએ આજે અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.દરમિયાન, ઉત્તરપશ્ચિમ ભારતમાં, હવામાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code