કર્ણાટકના એક મંદિરમાંથી 51.20 લાખની ચાંદની મૂર્તિની ચોરી, 1.20 કરોડની કિંમતનો સામાન ગાયબ
બેંગલુરુ, 07 જુલાઈ 2026: Theft of a silver idol from a temple દેશમાં રામમંદિર દાન ચોરી કેસની તપાસ વચ્ચે કર્ણાટકના શ્રી પાવડા બસવેશ્વર મંદિરના ગર્ભગૃહમાંથી 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત 60 કિલોથી વધુ વજનની ચાંદીની વસ્તુઓની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આવેલા શ્રી પાવડા બસવેશ્વર મંદિરમાંથી 32 કિલો વજનની ચાંદની મૂર્તિની ચોરી […]


