1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકના એમએમ હિલ્સમાં એક માદા વાઘણ અને ચાર બચ્ચાના મોતથી હંગામો મચી ગયો, મુખ્યમંત્રી પણ નારાજ, તપાસના આદેશ આપ્યા

કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં સ્થિત એમએમ હિલ્સ વન્યજીવન અભયારણ્યમાં એક ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ કુલ પાંચ વાઘણના મૃત્યુ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. શરૂઆતની તપાસમાં, એવી શંકા છે કે […]

કર્ણાટકના બંદરે આવેલા ઈકારી કાર્ગો જહાજમાંથી પાકિસ્તાની નાગરિકોને બહાર નીકળવા ન દેવાયા

બેંગ્લોરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે દરમિયાન ઈરાકથી કર્ણાટક આવેલા કાર્ગો જહાજના કેટલાક સ્ટાફને તંત્ર દ્વારા ઉતરવાની મંજુરી આપવામાં આવી ન હતી. આ સ્ટાફમાં પાકિસ્તાની અને સીરિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ બે દિવસ સુધી જહાજમાં જ રહ્યાંનું જાણવા મળે છે. કર્ણાટકના કારવાર બંદરે એક ઇરાકી કાર્ગો જહાજ પહોંચ્યું હતું. આ […]

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા , ‘પત્નીએ મરચાનો પાવડર છાંટીને બાંધી દીધા બાદ છરીથી હત્યા કરી’

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશના મૃત્યુના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તે 20 એપ્રિલના રોજ બેંગલુરુમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રોના અનુસાર, બપોરે તેમનો પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન, તેની પત્નીએ તેના પર મરચાંનો પાવડર ફેંક્યો, તેને બાંધી દીધો અને પછી છરીના ઘા મારીને હત્યા કરી દીધી. 68 વર્ષીય […]

‘જનોઈ ઉતારો, પછી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દઈશું’, કર્ણાટક CET પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીએ લગાવ્યો આરોપ

કર્ણાટકના બિદર અને શિવમોગા જિલ્લાના કેન્દ્રો પર CET પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા કેટલાક વિદ્યાર્થીઓને તેમના જનોઈ  દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના કારણે વિવાદ થયો હતો, રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ જવાબદારો સામે કાર્યવાહીનું વચન આપ્યું છે. વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવામાં આવે છે. વિદ્યાર્થી પરીક્ષા આપ્યા વિના […]

કર્ણાટકમાં બે અપંગ બાળકો ધરાવતી મહિલાએ આત્મહત્યા કરી

કર્ણાટકમાં સતત બીજા દિવસે એક ખતરનાક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, 45 વર્ષીય મહિલા, વિજયાલક્ષ્મીએ તેના બે અપંગ બાળકો સાથે તુમાકુરુ જિલ્લાના ગીબ્બી તાલુકાના અદાલગેરે ગામમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બેંગ્લોરના આઉટર રિંગ રોડ પર રેપની ઘટનાથી સનસનાટી આ પહેલા ગઈકાલે દિવસે એક મહિલા પર બે ઓટો […]

કર્ણાટક: પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં એક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ ફાંસી લગાવી લીધી. આ ઘટના જેવરગી રોડ સ્થિત એક ખાનગી એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતકની ઓળખ સંતોષ (45) તરીકે થઈ છે, જ્યારે તેની પત્નીનું નામ શ્રુતિ (35) છે. આ ઘટના બાદ આસપાસના લોકો આઘાતમાં છે અને પોલીસ […]

અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં શ્રી વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું

બેંગ્લારોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે 150 પથારીની મલ્ટી સ્પેશિયાલિટી શ્રી વિશ્વેશાથિરથ મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્ણાટકના બેંગાલુરુમાં રૂ.60 કરોડના ખર્ચે 2 એકર જમીનમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, […]

EV: 5,000 થી વધુ સાર્વજનિક EV ચાર્જિંગ સ્ટેશન ધરાવતું કર્ણાટક એકમાત્ર રાજ્ય, મહારાષ્ટ્ર બીજા ક્રમે

ભારતમાં કુલ 26,367 જાહેર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશન છે. કર્ણાટક સૌથી વધુ ચાર્જિંગ પોઈન્ટ સાથે યાદીમાં સૌથી આગળ છે. લોકસભામાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ માહિતી શેર કરી હતી. કર્ણાટક આગળ છે, મહારાષ્ટ્ર બીજા ક્રમે છે કર્ણાટકમાં કુલ 5,879 સાર્વજનિક EV ચાર્જિંગ સ્ટેશન છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 3,842 સ્ટેશન છે. ઉત્તર પ્રદેશ 2,113 ચાર્જિંગ […]

ભારતના આ રાજ્યમાં થાય છે સૌથી વધારે ફૂલનું ઉત્પાદન

વર્ષના બીજા મહિનામાં, ફેબ્રુઆરીમાં, વેલેન્ટાઇન વીક, લગ્નો અને હવે ચૂંટણી દરમિયાન ગુલાબની વધતી કિંમત અને માંગ વધે છે. ભારતના કર્ણાટકમાં સૌથી વધારે ફુલોનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. કર્ણાટકમાં એક વર્ષમાં 1.70 લાખ ટન જેટલુ ઉત્પાદન થતું હોવાનું જાણવા મળે છે. પૃથ્વી પર અસંખ્ય પ્રકારના ફૂલો છે. આમાંના કેટલાક ફૂલોની દુનિયાભરમાં માંગ છે. પરંતુ આજે કેટલાક […]

કર્ણાટક: ટ્રક ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત, 10 ઘાયલ

યેલાપુરાઃ બુધવારે સવારે કર્ણાટકમાં એક ટ્રક ૫૦ મીટર ઊંડી ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા અને ૧૦ અન્ય ઘાયલ થયા હતા. ઉત્તરા કન્નડના પોલીસ અધિક્ષક (એસપી) એમ. નારાયણે જણાવ્યું હતું કે બધા પીડિતો ફળ વિક્રેતા હતા અને સાવનુરથી યેલાપુરા મેળામાં ફળો વેચવા જઈ રહ્યા હતા. સાવનુર-હુબલી રોડ પર જંગલ વિસ્તારમાંથી પસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code