1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકમાં મુસ્લિમ અનામત પર પછાત વર્ગ પંચને વાંધો, કહ્યું-ઓબીસીનો છીનવાય રહ્યો છે હક

નવી દિલ્હી: કોંગ્રેસશાસિત કર્ણાટકમાં મુસ્લિમોને ઓબીસી કોટા હેઠળ અનામત આપવામાં આવ્યું છે. હવે કેન્દ્રીય પછાત વર્ગ પંચે આને લઈને સવાલ ઉઠાવ્યા છે. પંચે કહ્યું છે કે આખરે પછાત વર્ગ જાતિઓને મળનારું અનામત મજહબના આધારે કેવી રીતે આપી શકાય છે. પંચે જુલાઈ-2023માં ફીલ્ડ વિઝિટ કરી હતી અને કર્ણાટકની અનામત નીતિની વિગતવાર જાણકારી મેળવી હતી. તેના પછી […]

ભાજપ સાથે સીધી ટક્કરવાળી બેઠકો પર INDIA ગઠબંધનની રાહ આસાન નથી, જાણો ક્યાં રાજ્યની કેવી છે સ્થિતિ?

નવી દિલ્હી: દેશમાં ઘણી એવી બેઠકો છે, જેના પર કોંગ્રેસ અને ભાજપનો સીધો મુકાબલો થવાનો છે. ગત બે લોકસભા ચૂંટણીમાં વિપક્ષને આ બેઠકો પર ભાજપની સામે શિકસ્ત મળી છે. આ વખતે કોંગ્રેસ ગઠબંધનની કોશિશ છે કે મુકાબલો ભલે સીધો થાય, પરંતુ ઉમેદવારોને તમામ સહયોગી પક્ષોનો પુરો સહયોગ મળે. ઉમેદવારોની પસંદગીમાં પણ આવી રણનીતિ અપનાવાય રહી […]

એક તીરથી બે નિશાન! કર્ણાટકની આ બે બેઠકોથી ચૂંટણી અભિયાન શા માટે શરૂ કરી રહ્યા છે પીએમ મોદી?

નવી દિલ્હી : 16 માર્ચે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવ લોકસભા ચૂંટણી 2024નો આગાજ થશે. તેની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકમાં ભાજપ માટે લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલબુર્ગી અને શિમોગા બેઠક પરથી […]

કર્ણાટકમાં વધશે ઈવી વાહનોની કિંમત, સરકાર લગાવશે વધારાનો ટેક્સ

કર્ણાટકમાં હાઈ-એન્ડ ઈલેક્ટ્રિક વાહનોની કિંમત વધવાની છે, કેમ કે રાજ્ય સરકારએ રજિસ્ટ્રેશનના સમયે વાહનની કિંમતના 10% લાઈફ ટાઈમ ટેક્સ વસૂલ કરવાનું નક્કી કર્યુ છે. સરકારે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે નવા નિયમ ઈલેક્ટ્રિક કાર, જીપ અને બસો પર લાગૂ થશે. • 2030 સુધી 23 લાખ ઇલેક્ટ્રિક વાહનો હશે ઇકો-ફ્રેન્ડલી મોબિલિટી સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવા માટે, કર્ણાટક […]

ચૂંટણી પહેલા પીએમ મોદીને જાનથી મારવાની ધમકી, વીડિયોમાં તલવાર લહેરાવતા શખ્સ સામે FIR

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી આપવાના મામલે કર્ણાટકના એક શખ્સ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. મોહમ્મદ રસૂલે આ ધમકી સોશયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરેલ વીડિયો દ્વારા આપી છે. આ વીડિયોમાં આ શખ્સ તલવાર લહેરાવીને કહી રહ્યો હતો કે જો કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં આવશે, તો તે પીએમ મોદીને મોતને ઘાટ ઉતારી દેશે. […]

કર્ણાટક કોંગ્રેસના નેતાએ પાકિસ્તાન તરફી પ્રેમ વ્યક્ત કર્યો!

બેંગ્લોરઃ દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી સંપન્ન થઈ છે અને વિવિધ રાજ્યકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ચુક્યાં છે. કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારની જીત થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાન જીંદા બાદના સુત્રોચ્ચાર થયાં હતા. હવે કોંગ્રેસના એક નેતાએ પાકિસ્તાનને પડોશી દેશ તરીકેને વર્ણવીને પાકિસ્તાન તરફી પોતાની લાગણીઓ વ્યક્ત […]

કર્ણાટકમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત બાદ પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચાર, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

બેંગ્લોરઃ કર્ણાટકમાં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત બાદ પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચાર મામલે વિવાદ વધુ વકર્યો છે. આ મામલે ભાજપાએ કોંગ્રેસ પાસે સ્પષ્ટીકરણની માંગણી કરી છે. તેમજ બેંગ્લુરુમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભા પરિસરમાં કથિત રીતે પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચારના આરોપમાં સૈયદ નસીર હુસૈન અને તેમના સમર્થકો સામે કર્ણાટક ભાજપા દ્વારા […]

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા, આ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડવાની તૈયારી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા છે. ન્યૂઝ 18ના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે નહીં તેવી ચર્ચા છે. રિપોર્ટ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે. સૂત્રો મુજબ, રાહુલ […]

મંદિરો પાસેથી ટેક્સ વસુલવા મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારની પીછેહઠ, વિધાન પરિષદમાં અટક્યું વિધેયક

બેંગ્લુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની પીછેહઠ થઈ છે. કર્ણાટક સરકારનું હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ સંશોધન વિધેયક વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી. વિપક્ષી દળ કોંગ્રેસ અને જેડીએસએ બિલનો વિરોધ કર્યો હતો. વિધાન પરિષદમાં વિપક્ષ પાસે બહુમત છે જેના પરિણામે વિપક્ષના વિરોધને પગલે આ બિલ પાસ થઈ શક્યું ન હતું. મંદિર વિધાયકને ગત અઠવાડિયે કોંગ્રેસ સરકારે […]

કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર ભાજપના આકરા પ્રહાર, હિન્દુઓના પૈસા અન્ય ધર્મોને અપાતો હોવાનો આક્ષેપ

બેંગ્લુરુઃ બેંગ્લુરુ દક્ષિણના ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કર્ણાટકની કોંગ્રેસ સરકારે પોતાના બજેટમાં રાજ્યના વકફ બોર્ડને રૂ. 100 કરોડ અને ઈસાઈ સમુદાયને રૂ. 200 ફાળવ્યાં છે. જેને લઈને ભાજપના સાંસદે જણાવ્યું હતું કે, હિન્દુ સમદાયનો ઉપયોગ અન્ય ધર્મોને આર્થિક રૂપે સમૃદ્ધ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ભાજપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code