1. Home
  2. Tag "KARNATAKA"

‘કર્ણાટકમાં નફરતની દુકાન બંધ થઈ, ખુલ્યું પ્રેમનું બજાર’, રાજ્યમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંઘીની પ્રતિક્રીયા

કર્ણાટકમાં નફરતની દુકાન બંધ થઈ- રાહુલ ગાંઘી  રાજ્યમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંઘીની પ્રતિક્રીયા બેંગલુરુઃ- કર્ણાટકમાં આજે સવારથી જ મતગણતરી શરુ થઈ ચૂકી છે રુઝાન પ્રમાણે કોંગ્રેસ ભારે વોટ સાથએ આગળ વધી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસની દેખાતી જીત પર નેતા રાહુલ ગાંઘીએ પ્રતિક્રીયા આપી છે,  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ટ્રેન્ડમાં બહુમતી […]

કર્ણાટકના બેંગલુરુમાં આજે સવારથી જ કલમ 144 લાગૂ , કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દારુના વેંચાણ પર પ્રતિબંધ

બેગંલુરુમાં મતગણતરીને લઈને ઘારા 144 લાગુ મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરાયા બેંગલુરુઃ- આજરોજ સવારે 8 વાગ્યાથી જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે, બેંગલુરુ પોલીસે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે આ સાથએ જ મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તૈનાતી કરવામાં આવી છે. બેંગલુરુ જિલ્લામાં 5 મતગણતરી કેન્દ્રો […]

કર્ણાટકની ચૂંટણી પહેલા પીએમ મોદીની રાજ્યની જનતાને ખાસ અપીલ, વીડિયો શેર કરીને કહી આ વાત

કર્ણાટકમાં ચૂંટણીને માત્ર 2 દિવસ બાકી પીએમ મોદીએ રાજ્યના લોકોને વોટ કરવા કરી અપીલ બેંગલુરુઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક  વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક રેલી અને જનસભા સંબોધી ચૂક્યા છએ વિતેલા દિવસે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો ત્યારે એજરોજ પીએમ મોદીએ રાજ્યની જનતાને ખાસ અપીલ કરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે કર્ણાટક રાજ્યમાં 10 મે […]

કર્ણાટકઃ મતદાન પહેલા CM બોમાઈ સહિતના નેતા-કાર્યકરોએ કર્યું હનુમાન ચાલીસાનું પઠન

બેંગ્લોરઃ કર્ણાટકમાં આવતીકાલે બુધવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા બજરંગ દળ ઉપર કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પ્રતિબંધને લઈને કરેલી જાહેરાતને પગલે વિવાદ વકર્યો છે અને કોંગ્રેસને ભગવાન શ્રી રામ બાદ હવે ભગવાન શ્રી હનુમાન દાદાના વિરોધમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના એલાનના પગલે બજરંગ દળમાં પણ ઉગ્ર રોષ ફેલાયો છે. દરમિયાન […]

કર્ણાટકમાં અંધાધૂંધ ચૂંટણી પ્રચાર વચ્ચે પીએમ મોદી 3000 લોકોને મળ્યા, 18 જાહેર સભાઓ સહિત 6 રોડ શો કર્યા

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે છેલ્લા સાત દિવસમાં એક ડઝનથી વધુ જાહેર સભાઓને સંબોધિત કરી હતી અને અડધો ડઝન રોડ શો કર્યા હતા, પરંતુ તેમના પ્રચારનું એક ઓછું જાણીતું પાસું એ હતું કે તેઓ લગભગ 3,000 લોકોને મળ્યા હતા. જેમાં પાર્ટીના જૂના અને નવા કાર્યકરો સાથે સમાજના પ્રબુદ્ધ લોકો પણ […]

“ભાજપ કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે”: કેન્દ્રીય મંત્રી અમિત શાહનો દાવો

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે કર્ણાટકમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મેં કર્ણાટકના તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે. ગત ચૂંટણીની સરખામણીએ તમામ પ્રદેશોમાં ભાજપ તરફ વલણ, ઉત્સાહ અને સમર્થન પ્રચંડ છે. ભાજપ ત્યાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું […]

કર્ણાટકમાં પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીના વિવાદિત નિવેદન પર ભાજપે EC ને કરી ફરિયાદ

બીજેપીએ સોનિયા ગાંઘીની ફરિયાજ EC ને કરી કર્ણાટકમાં વિવાદિત નિવેદનનો મામલો દિલ્હીઃ- કોંગ્રેસ પક્ષ હંમેદા વિવાદોના વંટોળમાં ઘેરાતો પક્ષ છે રાહુલ ગાંઘી સામે અનેક ફરીયાદ થી ચૂકી છએ ત્યારે હવે રકોંગ્રેસના વરિષઠ નેતા સોનિયા ગાંઘી સામે પણ બીજેપી દ્રારા ઈસેક્શન કમિશનને ફરીયાદ કરવામાં આવી છે આ મામલો સોનિયા ગાંઘીનો ક્રમઆટકમાં પ્રચાર સાથે જોડાયેલો છે. ભારતીય […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો આજે છેલ્લો દિવસ

બેંગલુરુ:કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી ચાલી રહેલો પ્રચાર સોમવાર એટલે કે આજે સાંજે સમાપ્ત થશે. રાજ્યના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો – BJP,કોંગ્રેસ અને JDS એ મતદારોને રીઝવવા માટે તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ પક્ષોના અગ્રણી નેતાઓ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ ભાગોના તોફાની પ્રવાસે છે. ભાજપ ધીરે ધીરે સત્તા […]

કર્ણાટકમાં પીએમ મોદીએ કહ્યું,’કેરળની સ્ટોરી’એ કેરળમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે બેલ્લારી પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, આવા આતંકવાદી ષડયંત્ર પર બનેલી ફિલ્મ ‘કેરળ સ્ટોરી’ને લઈને આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે કેરળની સ્ટોરી માત્ર એક […]

મણિપુર હિંસાને કારણે અમિત શાહની કર્ણાટકની મુલાકાત રદ કરવામાં આવી

ઇમ્ફાલ:મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘણી બેઠકો કરી રહ્યા છે. મુખ્ય અધિકારીઓ પાસેથી પણ સતત અપડેટ લેવામાં આવી રહ્યા છે. મણિપુરમાં સ્થિતિ હજુ પણ તંગ છે. આ કારણોસર અમિત શાહે પણ તેમનો કર્ણાટક પ્રવાસ મોકૂફ રાખ્યો છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થવાનું છે. કર્ણાટકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code