1. Home
  2. Tag "KARNATAKA"

પીએમ મોદીએ કર્ણાટકમાં શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું , કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મેઈ ઈન ઈન્ડિયાના પ્લેનમાં ઉડાન ભરશે

પીએમ મોદીએ શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું કહ્યું નાના શહેરોને પણ એરકનેક્ટિવિટીથી જોડવા જોઈએ બેંગ્લુંરુ –  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ સોમવારે બેંગલુરુ ખાતે શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું છે આ દરમિયાન તેમણે જાહેર સભા પણ સંબોધિ હતી . શરુાતના ભાષણમાં તેમણે કહ્યું કે  આજે ફરી એકવાર મને કર્ણાટકના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને […]

પીએમ મોદી 27મી ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ફેબ્રુઆરી, 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11:45 વાગ્યે, વડાપ્રધાન એક વોકથ્રુ હાથ ધરશે અને શિવમોગ્ગા એરપોર્ટનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ, તેઓ શિવમોગ્ગા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 3:15 વાગે, વડાપ્રધાન બેલાગવી ખાતે શિલાન્યાસ કરશે અને બહુવિધ વિકાસ પહેલોને સમર્પિત કરશે અને PM-KISAN ના 13મા હપ્તાને પણ રિલીઝ કરશે. શિવમોગામાં વડાપ્રધાન શિવમોગ્ગા એરપોર્ટના ઉદ્ઘાટન સાથે સમગ્ર દેશમાં એર […]

દિલ્હી:પીએમ મોદી આજે કર્ણાટક સંઘની 75મી વર્ષગાંઠ પર બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દિલ્હી કર્ણાટક સંઘની 75મી વર્ષગાંઠની ઉજવણીના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડી, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, અદિચુંચનાગીરી મઠના નિર્મલાનંદનાથ મહાસ્વામી, સુત્તુર મઠના શિવરાત્રી દેશિકેન્દ્ર મહાસ્વામી, સ્થાનકપુરાના નંજવધુતા સ્વામીજી, પેજવર માના વિશ્વપ્રસન્ન તીર્થ સ્વામીજી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ […]

આ રાજ્યની સરકારે કરી મહત્વની જાહેરાત – 1 એપ્રિલથી તમામ મહિલાઓ અને વિદ્યાર્થીઓને બસ પાસ મફતમાં આપશે

કર્ણાટક રાજ્યની મહત્વની જાહેરાત 1 લી એપ્રિલથી મહિલા અને વિદ્યાર્થીનીઓ માટે બસ પાસ મફ્ત દિલ્હીઃ-  વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છએ ત્યારે ગરકે પક્શ પોતાની પાર્ટીને મજબૂત બનાવવા જનતાને રિઝવવાના પ્રયત્નમાં ચે ત્યારે હવે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના નેતૃત્વવાળી બોમાઈ સરકારે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યની  સરકારે […]

અયોધ્યા બાદ કર્ણાટકમાં પણ ભવ્ય રામ મંદિર બનશે, તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરશે

બેંગ્લોરઃ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે અને જાન્યુઆરી 2024 સુધીમાં મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે તેવી આશા છે. દરમિયાન હવે અયોધ્યા બાદ કર્ણાટકમાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવામાં આવશે. આ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી હતી. તેમજ તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરવામાં આવશે.  ધાર્મિક […]

પીએમ મોદી કર્ણાટકની લેશે મુલાકાત,એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાન અને 13 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે. વડાપ્રધાન 12 ફેબ્રુઆરીના રોજ બપોરે લગભગ 3 વાગ્યે દૌસા ખાતે પહોંચશે અને 18,100 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. 13 ફેબ્રુઆરીના રોજ, સવારે લગભગ 9:30 વાગ્યે, તેઓ બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર એરો ઇન્ડિયા […]

કર્ણાટકમાં ટીપુ સુલતાન અને સાવરકરજીની વિચારચારાને લઈને ચૂંટણી યોજાશે, ભાજપના નેતાના નિવેદનથી વિવાદ સર્જાયો

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય બીજેપી અધ્યક્ષ નલિન કુમાર કટીલના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું છે કે, કર્ણાટકમાં આ ચૂંટણી ટીપુ સુલતાન વિરુદ્ધ સાવરકરની છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આ ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નહીં પરંતુ સાવરકર અને ટીપુ સુલતાનની વિચારધારાઓ વચ્ચે લડવામાં આવશે. અગાઉ પણ તેમણે વિકાસ તથા લવ જેહાદ […]

કર્ણાટકઃ 8484 એકરમાં ઔદ્યોગિક ટાઉનશિપ ઉભી કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન 6 માર્ચના રોજ કર્ણાટકની મુલાકાત દરમિયાન તુમાકુરુ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ, ચેન્નાઇ બેંગલુરુ ઔદ્યોગિક કોરિડોરના ભાગ રૂપે તુમાકુરુમાં ત્રણ તબક્કામાં 8484 એકરમાં ફેલાયેલી ઔદ્યોગિક ટાઉનશિપનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુમાકુરુમાં તિપ્તુર અને ચિક્કનાયકનાહલ્લી ખાતે બે જલ જીવન મિશન પરિયોજનાનો શિલાન્યાસ કરશે. તિપ્તુર […]

આત્મનિર્ભર ભારતઃ તુમાકુરુમાં HALની ફેક્ટરીમાં 20 વર્ષમાં 1000 જેટલા હેલિકોપ્ટરના ઉત્પાદનનું લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. પીએમ મોદી કર્ણાટકમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તુમાકુરુમાં નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરાશે. આ ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 ધોરણોનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉભું કરવામાં આવશે. આગામી 20 વર્ષમાં, HAL તુમાકુરુથી 3-15 ટનના વર્ગમાં 1000થી વધુ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવાઈ છે. આના પરિણામે પ્રદેશમાં […]

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ – કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા

કર્ણાટકમાં ચૂંટણીની તૈયારીઓ માચે પાર્ટીએ કમરકસી  કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા બંંગલુરુઃ- કર્ણાટકમાં હવે ચૂંટણીને લઈને તૈયારીઓ અત્આયારથી જ બીજેપીએ શરુ કરી દીધી છે ત્યારે  વર્ષના મધ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ બરાબર કમર કસી રહ્યું છે.આજરોજ શનિવારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કર્ણાટકમાં ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સહીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code