1. Home
  2. Tag "KARNATAKA"

આવતા મહિને PM મોદીની કર્ણાટક મુલાકાત,જાણો શું છે તેમનો કાર્યક્રમ?

બેંગલુરુ:કર્ણાટકમાં આ વર્ષે 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.જેને લઈને તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓમાં લાગી ગયા છે.ભાજપ તરફથી પણ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.આ એપિસોડમાં, આવતા મહિનાની શરૂઆતમાં, પીએમ નરેન્દ્ર મોદી ફરીથી કર્ણાટકની મુલાકાત લેશે. પીએમ મોદીએ આ મહિનામાં બે વખત કર્ણાટકની મુલાકાત પણ લીધી છે.પીએમ મોદી 6 ફેબ્રુઆરીએ બેંગલુરુ જશે. PM સવારે 11:30 વાગ્યે […]

ભારતને વર્ષ 2027 સુધીમાં વિશ્વના નંબર-1 દેશ બનાવવા યુવાનોને યોગદાન આપવા અમિત શાહે કરી અપીલ

બેંગ્લોરઃ ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર કર્ણાટકના ધારવાડમાં યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ કેમ્પસમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ યુનિવર્સિટીમાંથી આવા નિષ્ણાતો તૈયાર કરી શકાય છે, જેઓ ગુનાનો સામનો કરવામાં મદદરૂપ થશે અને જેમની નિપુણતાનો ઉપયોગ ગુનેગારોને સજા આપવા માટે થઈ શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે ધારવાડ ખાતેની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ફોરેન્સિક […]

ગૃહમંત્રી અમિત શાહે હુબલીની કોલેજમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન, કોલેજના મહોત્સવને સંબોધતા પીએમ મોદીના કર્યા વખાણ

ગૃહમંત્રી અમિત શાહે હુબલીમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન  રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કર્ણાટક પ્રવાસે છે. તેમણે આજરોજ હુબલીમાં બીવીબી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સીએમ બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા. આ સાથે જદ અમિત શાહ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ […]

ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે જશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જાન્યુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે. કર્ણાટક ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહાસચિવ મહેશ તેંગિનકાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે,અમિત શાહ 27 જાન્યુઆરીએ હુબલી પહોંચશે અને બીજા દિવસે તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેશે.તેમણે કહ્યું કે 28 જાન્યુઆરીએ શાહ હુબલી-ધારવાડ અને બેલાગવીની મુલાકાત લેશે અને ભાજપ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને રોડ શોમાં […]

1.25 લાખ ખેડૂત પરિવારોને પીએમ કિસાન નિધિમાંથી આશરે 250 કરોડ રૂપિયા મળ્યાઃ પીએમ મોદી

બેંગ્લોરઃ પીએમ મોદીએ કર્ણાટકના યાદગીરના કોડેકલમાં સિંચાઈ, પીવાનાં પાણી અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં જલ જીવન મિશન અંતર્ગત યાદગીર મલ્ટી વિલેજ પીવાનાં પાણી પુરવઠા યોજના અને સુરત– ચેન્નાઈ એક્સપ્રેસવે એનએચ– 150સીના 65.5 કિલોમીટરનાં સેક્શન (બદાદલથી મરાદાગી એસ અંદોલા સુધી)નો શિલાન્યાસ તથા નારાયણપુર લેફ્ટ […]

કર્ણાટકમાં ચૂંટણીને લઈને બીજેપીની તૈયારી શરુ – બીપીએલ પરિવારને દર મહિને 2 હજાર રુપિયા આપવાની કરી જાહેરાત

કર્ણાટકમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ બીજેપીએ બીપીએલ કાર્ડ ઘારકોને 2 હજાર રુપિયા આવપાવી વાત કહી દિલ્હીઃ- દેશના ત્રણ રાજ્યોમાં વિધાવનસભા ચૂંટણીને લઈને બિગૂલ ફુંકાઈ ચૂક્યા છે ત્યારે સમગ્ર પાર્ટીઓ એક્શનમાં આવી ચૂકી છે. ત્યારે કર્ણટાક રાજ્યમાં બીજેપી એક્શન મોડમાં જોવા મળી છે.ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બીજેપીએ પોતાનું પાસુ  ફેંક્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટકમાં […]

પીએમ મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે – અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે

પીએમ મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની આજે મુલાકાત લેશે અનેક યોજનાઓનું કરશે લોકાર્પણ દિલ્હીઃ-  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુધવારના રોજ કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેનાર છે. આ દરમિયાન પીએમ મોદી બંને રાજ્યોમાં લગભગ 49,600 કરોડ રૂપિયાના અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જાણકારી પ્રમાણે પીએમ કર્ણાટકમાં સિંચાઈ, પીવાના પાણી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી, […]

પીએમ મોદી 12 જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન હુબલીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે હુબલીઃ-  વિતેલા દિવસને સોમવારના રોજ કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ  જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ રાજ્યના હુબલીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ બોમાઈએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ હુબલી રેલવે ગ્રાઉન્ડ […]

કર્ણાટક:આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું નિધન,પદ્મશ્રીને નકારવા બદલ આવ્યા હતા ચર્ચામાં  

બેંગ્લોર:કર્ણાટકના વિજયપુરમાં જ્ઞાન યોગાશ્રમના સંત અને આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું સોમવારે મોડી સાંજે નિધન થયું હતું.તેઓ 81 વર્ષના હતા.બે દિવસ પહેલા વડાપ્રધાને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.સ્વામીજી પાંચ વર્ષ પહેલા પદ્મશ્રી એવોર્ડ નકાર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.તેમણે પીએમ મોદીને પત્ર લખીને આ અંગે માહિતી આપી હતી. કર્ણાટકના […]

સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 લાખ સહકારી ભારતમાં: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકના બેંગલુરુમાં ‘સહકારી લાભાર્થી સંમેલન’ને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં એક અલગ ‘સહકાર મંત્રાલય’ બનાવીને સહકારી ચળવળને નવી ગતિ અને લાંબુ આયુષ્ય આપ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code