1. Home
  2. Tag "/kartarpur-corridor"

ગુરુપર્વ પહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર – આજથી ખુલશે કરતારપુર સાહેબ કોરિડોર

શીખ શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આજથી ખુલશે કરતારપુર કોરિડોર ગુરુ પર્વ પર નાનકાના સાહેબના કરી શકશે દર્શન   દિલ્હીઃ- ગુરુ પર્વ પહેલા  શીખ સમુદા.યના લોકોને કેન્દ્ર તરફથી ખાસ ભએટ આપવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહે કોરોના મહામારીના કારણે બંધ કરાયેલા કરતારપુર સાહિબ કોરિડોરને આજ રોજ બુધવારથી ફરીથી ખોલવાની ગઈકાલે મંગળવારે જાહેરાત કરી […]

પાકિસ્તાન ભારતના લોકો માટે કરતારપુર સાહેબ ખુલ્લુ મૂકશે – જો કે શ્રદ્ધાળુઓ એક શરતે જ કરી શકશે દર્શન

પાકિસ્તાન કરતારપુર ભારતીયો માટે ખોલશે કોરોના વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત લીધા હોવા જોઈએ દિલ્હીઃ સમગ્ર વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે અનેક ઘઆર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે ઘીમે ઘીમે સ્થિતિ સામાન્ય થતાની સાથે દરેક સ્થળો ખુલી રહ્યા છે, આ સાથે જ હવે પાડોશી દેશ પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તે પોતાના દેશ સ્થિત કરતારપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code