LoC પર પાકિસ્તાનને આકરો જવાબ, સેનાએ 3 સપ્તાહોમાં કર્યો 10 એસએસજી કમાન્ડોનો ખાત્મો
એલઓસી પર તણાવ 3 સપ્તાહોમાં 10 પાકિસ્તાની કમાન્ડો ઠાર આતંકીઓની ઘૂસણખોરીની કોશિશોનો આકરો જવાબ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદથી ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સીમા પર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગત ત્રણ સપ્તાહોમાં ભારતીય સેનાએ એલઓસી પર જવાબી કાર્યવાહીમાં 10થી વધારે પાકિસ્તાની સેનાના કમાન્ડોને ઠાર માર્યા છે. સુરક્ષાદળોના સૂત્રોએ કહ્યુ છે […]