1. Home
  2. Tag "Kashmir"

પાકિસ્તાને શાહપુર અને કેરન સેક્ટરમાં કર્યું ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ

પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કર્યો શાહપુર-કેરન સેક્ટરમાં કર્યું ફાયરિંગ ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અને 35-એના અસરહીન થયા બાદ ખિજાયેલા પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગની પોતાની નાપાક હરકતો ચાલુ રાખી છે. પાકિસ્તાને ફરી એકવાર શાહપુર અને કેરન સેક્ટરમાં શસ્ત્રવિરામનો ભંગ કરીને ફાયરિંગ કર્યું છે. જો કે આ યુદ્ધવિરામમાં હજી સુધી કોઈપણ પ્રકારની જાનમાલની હાનિ […]

POKના મુઝફ્ફરાબાદની રેલીમાં પાકિસ્તાની પીએમ ઈમરાનખાન નિયાઝી સામે સૂત્રોચ્ચાર કરનાર સ્ટૂડન્ટ્સ સામે FIR

પીઓકેમાં ઈમરાનખાન વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મામલો ગો નિયાઝી ગો- સૂત્રોચ્ચાર કરનાર સામે એફઆઈઆર મુઝફ્ફરાબાદ રેલીમાં સ્ટૂડન્ટ્સે કર્યો હતો સૂત્રોચ્ચાર પીઓકેના પાટનગર મુઝફ્ફરાબાદમાં એક જાહેરસભાને સંબોધિત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ રેલીમાં એકઠી થયેલી ભીડે ગો-નિયાઝી-ગો-ના સૂત્રો પોકાર્યા હતા. પાકિસ્તાનના મીડિયાનો રિપોર્ટ છે કે મુઝફ્ફરાબાદની રેલી દરમિયાન ઈમરાન ખાન વિરુદ્ધ […]

LoC પર પાકિસ્તાનને આકરો જવાબ, સેનાએ 3 સપ્તાહોમાં કર્યો 10 એસએસજી કમાન્ડોનો ખાત્મો

એલઓસી પર તણાવ 3 સપ્તાહોમાં 10 પાકિસ્તાની કમાન્ડો ઠાર આતંકીઓની ઘૂસણખોરીની કોશિશોનો આકરો જવાબ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદથી ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સીમા પર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગત ત્રણ સપ્તાહોમાં ભારતીય સેનાએ એલઓસી પર જવાબી કાર્યવાહીમાં 10થી વધારે પાકિસ્તાની સેનાના કમાન્ડોને ઠાર માર્યા છે. સુરક્ષાદળોના સૂત્રોએ કહ્યુ છે […]

પાકિસ્તાને સરહદે વધાર્યા સૈનિકો, તેનાત કરી તોપો

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ની જોગવાઈઓને હટાવીને તેને અસરહીન કર્યાબાદ પાકિસ્તાન દુનિયાભરમાં પોતાની છાતી પીટતું દેખાઈ રહ્યું છે. દરેક પ્રકારની કોશિશો અસફળ થયા બાદ હવેપાકિસ્તાન એલઓસી પર અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાની સરકારે સીમા પર મોટી સંખ્યામાં પોતાની સેનાની તેનાતી કરી છે. આ સિવાય ઓછી રેન્જની તોપોને પણ સીમા […]

શોભા ડેએ કાશ્મીરમાં જનમત સંગ્રહનો લેખ પાકિસ્તાનના ઈશારે લખ્યો!, પાકિસ્તાનના પૂર્વ રાજદૂતના દાવાને ડેનો રદિયો

જ્યારથી ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની વિશેષાધિકાર સંબંધિત જોગવાઈઓને હટાવી છે, ત્યારથી આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં આક્રોશ પોતાની ચરમસીમાએ છે. તો આપણા દેશના કેટલાક સ્યૂડો લિબરલ સંસ્થાનો પાકિસ્તાનના પ્રોપગેંડાને હવા આપવા માટે પુરેપુરા તૈયાર છે. આપણા દેશના ઘણાં પત્રકારોએ તો આવા પ્રકારના સંવેદનશીલ મુદ્દાઓ પર બેહદ તર્કહીન અને ભ્રામક અહેવાલો પ્રકાશિત કર્યા છે, જેનાથી તેઓ ભારત સરકારના […]

કાશ્મીર: તંગધારમાં ફાયરિંગ, પાકિસ્તાનના 2 સૈનિકો ઠાર, 1 ભારતીય જવાન શહીદ

પાકિસ્તાને મંગળવારે સતત ત્રીજા દિવસે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ થઈ રહ્યું છે. ભારત તેનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનના ફાયરિંગમાં એક ભારતીય જવાનના શહીદ થવાના અહેવાલ છે. સેનાના સૂત્રો મુજબ, ભારતીય સુરક્ષા દળોએ જવાબી ફાયરિંગમાં પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર માર્યા છે. પાકિસ્તાન સીમા પર પોતાની નાપાક હરકતો બંધ […]

જમ્મુ-કાશ્મીરમાં LOC નજીક પાકિસ્તાની બે યુદ્ધવિમાન દેખાયા, ભારતીય વાયુસેના એલર્ટ પર: સૂત્રો

જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટર સહીતના ચાર સ્થાનો પર શસ્ત્રવિરામ ભંગની હરકત કર્યા બાદ પાકિસ્તાન અટકયું નથી. ભારતના ડિફેન્સ રડાર્સ પર બે પાકિસ્તાની જેટ્સને એલઓસી નજીક ડિટેક્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ડિફેન્સ રડાર્સ પર બે પાકિસ્તાની જેટ્સની ગતિવિધિઓ ડિટેક્ટ થયા બાદ ભારતીય વાયુસેના હાઈ એલર્ટ પર છે. મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં પુંછ સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાની વાયુસેનાના બે […]

કાશ્મીર: પુંછના કરની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ગોળીબારમાં એસપીઓ ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે દિવસની શાંતિ બાદ પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાને શુક્રવારે મોડી રાત્રે પુંછના કરની સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે ભારતીય સેના દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ગોળીબારની સામે આકરી વળતી કાર્યવાહી કરવામાં આ હતી. આ ફાયરિંગમાં એક એસપીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો છે. […]

જમ્મુ બસ સ્ટેશન પર ઉભેલી બસ પર આતંકી હુમલો, ગ્રેનેડ એટેકમાં એકનું મોત, 33 ઘાયલ

જમ્મુમાં ગુરુવારે સાંજે મોટો આતંકવાદી હુમલો થયો છે. જમ્મુમાં સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો છે. ગ્રેનેડ એટેક બાદ એક મોટો વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 33 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાના બે ઈજાગ્રસ્તો ગંભીર છે અને એકનું મોત નીપજ્યું છે. આ વિસ્ફોટ સવારે સાડા અગિયાર વાગ્યે થયો હતો. ઈજાગ્રસ્તોને જમ્મુ મેડિકલ […]

પાકિસ્તાન તરફી ભાગલાવાદી યાસિન મલિકને PSA હેઠળ મોકલાયો જેલમાં, બે વર્ષ સુધી રાખી શકાશે કસ્ટડીમાં

ભાગલાવાદી પાકિસ્તાન પ્રેરીત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ અને ભૂતપૂર્વ આતંકવાદી યાસિન મલિક વિરુદ્ધ પબ્લિક સિક્યુરિટી એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. પીએસએ હેઠળ તેને બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય તેમ છે. જેકેએલએફ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલોમાં આના સંદર્ભે દાવો કરાયો છે. એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યાસિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code