1. Home
  2. Tag "Kedarnath temple"

કેદારનાથ મંદિરના કપાટ ખૂલે તે પહેલા વડોદરાના યુવાનોએ મંદિરને ફુલોથી શણગાર્યું

45 પ્રકારના 10 હજાક કિલો ફુલ કેદારનાથ લઈ જવાયા 220 જેટલા વોલિન્ટિયરોએ મંદિરના પરિસરમાં બેસીને ફુલોની માળાઓ તૈયાર કરી, વડોદરાના શિવજી કી યાત્રાના વોલન્ટિયરો દર વર્ષે ફુલોથી કેદાર મંદિરને શણગારવામાં આવે છે. વડોદરાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના કપાટ ખૂલે તે પહેલા જ વડોદરાના શિવજી કી યાત્રાના 220 વોલન્ટિયરો 45 પ્રકારના 10 હજાર કિલો ફુલો લઈને કેદાર […]

કેદારનાથ મંદિરમાં ટ્રાન્સપેરેન્ટ ગ્લાસ રૂમ બનાવાયો,જાણો શા માટે બનાવાયો આ રૂમ

દહેરાદુન: કેદારનાથ મંદિરના વ્યવહારમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેદારનાથ મંદિરમાં કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલ રોકડ અને કિંમતી પ્રસાદની ગણતરી કરવામાં આવશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મંદિરમાં વ્યવહારોમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા […]

કેદારનાથ મંદિરમાં ભક્તો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી શકશે નહીં,મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

દહેરાદુન:તાજેતરમાં અનેક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચામાં આવેલા કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશવા, ફોટોગ્રાફ લેવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિરની વ્યવસ્થા માટે જવાબદાર બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ આ અંગેના બોર્ડ લગાવ્યા છે. કેદારનાથ મંદિરમાં હવે મોબાઈલ ફોનથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ તરફથી આ સંબંધમાં ધામમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code