1. Home
  2. Tag "KEDARNATH"

ભગવાન ભોલેના ઘામ કેદારનાથમાં સુરક્ષાદળોએ યાત્રીઓ સાથે મળીને કરી યોગ દિવસની ઉજવણી

કેદારનાથમાં સુરક્ષા દળોએ યોગડે ઉજવ્યો સેનાના જવાનો અને શ્રદ્ધાળુઓએ સાથએ કર્યા યોગ દહેરાદૂનઃ- આજે વિશ્વ આખું યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતમાં આના આ દિવસનું ખાસ મહત્વ છે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે ત્યારે દેશના વિવિધ ભાગોમાં આ દિવસની શાનદાર ઉજવણી થઈ રહી છે,સેનાનાનો જવાનો હોય કે મંત્રીઓ કે નેતા હોય તમામે […]

કેદારનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ – છેલ્લા 2 મહિનામાં દર્શન કરનારાઓની સંખ્યા 10 લાખને પાર

કેદારનાથમાં આ વખતે ભક્તોનું ઘોડારપુર જોવા મળ્યું માત્ર 2 મહિનાની અંદર 10 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા દહેરાદૂન – દર વર્ષે ચારધામની યાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તોનો જમાવડો થતો હોય છે ત્યારે આ વર્ષની જો વાત કરવામાં આવે તો ભક્તોની ભારે ભીડ જામી હતી માત્ર 2 મહિનાની અંદર જ 10 લાખથી વધુ લોકોએ ભગવાન ભોલેના દર્શન […]

ચારધામ યાત્રા પર સંકટના વાદળો – કેદારનાથની યાત્રા માટેની નોંધણી 8 મે સુધી અટકાવવામાં આવી

કેદારનાથની યાત્રામાં હિમવર્ષા બની અવરોધ 8 મે સુધી રજીસ્ટ્રેન પર રોક લગાવાઈ દહેરાદૂનઃ- ચારધાન યાત્રાનો આરંભ થી ચૂક્યો છે હજારો ભક્તોએ નોંધણી કરાવી અને ચારધામની યાત્રાએ પહોંચી રહ્યા છે જો કેજારધામ યાત્રાની વાત કરવામાં આવે તો ભારે હિમવર્ષાને કારણે અહી લોકોની અવર જવર મુશ્કેલ બની છે,જો કે એનડીઆરએફ દ્રારા રસ્તાઓ પરથી ગ્લેશિયર હટાવીને માર્ગ બનાવાની […]

કેદારનાથમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ અપાયું, યાત્રીઓને જ્યાં છે ત્યાજ રોકાવાની સુચના અપાઈ

કેદારનાથમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ  યાત્રીઓને જ્યા છે ત્યાજ રોકાવાની સુચના અપાઈ દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દિલ્હી સહીત ઉત્તરાખંડ, હિમાચલમાં હિમવર્ષાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે,જાણકારી પ્રમાણે  ભારતીય હવામાન વિભાગે કેદારનાથ ધામ માર્ગ પર પણ ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી […]

ચારધામ યાત્રા માં વરસાદ બન્યો વિઘ્ન કેદારનાથ ના યાત્રીઓ ને રોકવામાં આવ્યા

વરસાદના કારણે ચારધામ યાત્રા માં વિઘ્ન કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયોગમાં રોકવામાં આવ્યા દહેરાદૂનઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વાતાવરણ વરસાદ છાયું જોવા મળી રહ્યું છએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના ઝાપટા આપી રહ્યા છે બીજી તરફ ઉત્તરખંડમાં વરસાદના કારણે હવામાન બગડ્યું છે તો બીજી તરફ ચારધઆમના યાત્રીઓની યાત્રામાં વિઘ્ન આવ્યું છે,બરફ વર્ષાના કારણે યાત્રીઓને રોકવામાં આવી રહ્યા […]

કેદારનાથ-બદ્રીનાથમાં યુટ્યુબર્સ નહીં બનાવી શકશે રીલ,પુજારીઓ પણ નહીં લઇ શકે દક્ષિણા  

દહેરાદુન:ચારધામ યાત્રા એપ્રિલમાં શરૂ થવાની છે. ગત વર્ષની ચારધામ યાત્રા દરમિયાન અનેક વિવાદો સામે આવ્યા હતા.ગયા વર્ષે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં મોબાઈલ અને કેમેરાથી રીલ બનાવવાને લઈને વિવાદ થયો હતો.એટલું જ નહીં, યાત્રાના રૂટ પર થતી બોલાચાલીને લઈને કેટલાક યુટ્યુબ વીડિયો પણ સામે આવ્યા હતા.આ વખતે પ્રશાસને યાત્રા દરમિયાન કડક નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો […]

શિવભક્તો માટે સારા સમાચાર – કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલ ખોલવામાં આવશે

કેદારનાથના કપાટચ 25 એપ્રિલથી ખુલશે ભક્તો ફરી કરી શકશે દર્શન દહેરાદૂનઃ- ભગવાન શિવના ભક્તો માટે જાણીતું કેદારનાથ ધામ વિશઅવભરમાં લોકપ્રિય છે જો કે જૂન મહિના બાદ આ મંદિરના દ્રારા બંધ કરી દેવામાં આવે છએ ત્યારે હવે અપ્રિલ મહિનામાં ભક્તો માટે મંદિરના કપાટ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથના દ્વાર ખોલવાની […]

શિવરાત્રી વિશેષ:ઉત્તરાખંડનું સૌથી સુંદર મંદિર કેદારનાથ કે જ્યાં પાંડવોને પાપમાંથી મળી હતી મુક્તિ

એ વાત કહેવાની જરૂર નથી કે કેદારનાથ મંદિર હિંદુઓનું સૌથી મોટું નિવાસસ્થાન છે અને દરેક શિવભક્ત જીવનમાં ઓછામાં ઓછું એકવાર અહીં દર્શન માટે આવે છે.આ વર્ષે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે, તો ચાલો આ પ્રસંગે કેદારનાથ મંદિર વિશે વધુ નજીકથી જાણીએ તેમજ આ સુંદર નિવાસ સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા… દેશના બાર જ્યોતિર્લિંગોમાં કેદારનાથ ધામ ખૂબ ઊંચાઈ […]

આજરોજથી કેદારનાથ ધામ અને યમનોત્રી ધામના કપાટ થશે બંધ

આજે ગુરુવારથી કેદારનાથના કપાટ થશે બંધ શિયાળામાં દર વર્ષે આ સમયગાળા પર કપાટ બંધ કરાય છે દહેરાદૂરઃ- હવે દેશભરકમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરુાત થઈ ચૂકી છે ત્યારે ભારતના જગપ્રખ્યાત ગણાતા અને ઉત્તરાખંમડમાં આવેલા મંદિરના કપાટ પણ બંધ થવા જઈ રહ્યા છે ,પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ભાઈ બીજ નિમિત્તે ભગવાન કેદારનાથ ધામના દરવાજા સવારે 8:30 કલાકે બંધ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કેદારનાથની મુલાકાત લીધી હતી અને શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. પરંપરાગત પહાડી પહેરવેશ પહેરીને, પીએમ મોદીએ આંતરિક ગર્ભગૃહમાં રૂદ્રાભિષેક કર્યો અને નંદીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી હતી અને મંદાકિની અસ્થાપથ અને સરસ્વતી અસ્થાપથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code