ભગવાન શિવના ધામ કેદારનાથ જતા ભક્તોને ગર્ભગૃહમાં દર્શન કરવા માટે મંજૂરી અપાઈ
કેદારનાથ યાત્રીઓ ગર્ભગૃહમાં કરી શકશે દર્શન દર્શન માટે પરવાનગી આપવામાં આવી દહેરાદૂનઃ- શિવના ધામ કેદારનાથમાં લાખો ભક્તો દરવર્ષે દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે હવે કેદારનાથ જતા દર્શનાર્થીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જણકારી પ્રમાણે હવે ભક્તોને કેદારનાથના ગર્ભગૃહમાં પણ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથના દ્વાર 25 […]


