કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું, છ વ્યક્તિઓના મૃત્યુ
નવી દિલ્હીઃ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિઆદિત્યનાથ સિંઘિયા સહિતના રાજકીય આગેવાનોએ આ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ખાનગી કંપનીના આ હેલિકોપ્ટરમાં છ લોકો હતા. આ અકસ્માતમાં પાયલોટ સહિત 6 લોકોના […]