આજરોજથી કેદારનાથ ધામ અને યમનોત્રી ધામના કપાટ થશે બંધ
આજે ગુરુવારથી કેદારનાથના કપાટ થશે બંધ શિયાળામાં દર વર્ષે આ સમયગાળા પર કપાટ બંધ કરાય છે દહેરાદૂરઃ- હવે દેશભરકમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરુાત થઈ ચૂકી છે ત્યારે ભારતના જગપ્રખ્યાત ગણાતા અને ઉત્તરાખંમડમાં આવેલા મંદિરના કપાટ પણ બંધ થવા જઈ રહ્યા છે ,પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભાઈ બીજ નિમિત્તે ભગવાન કેદારનાથ ધામના દરવાજા સવારે 8:30 કલાકે બંધ […]


