1. Home
  2. Tag "KEDARNATH"

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું, છ વ્યક્તિઓના મૃત્યુ

નવી દિલ્હીઃ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિઆદિત્યનાથ સિંઘિયા સહિતના રાજકીય આગેવાનોએ આ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ખાનગી કંપનીના આ હેલિકોપ્ટરમાં છ લોકો હતા. આ અકસ્માતમાં પાયલોટ સહિત 6 લોકોના […]

સૌથી વધુ ઉંચાઈ પર છે આ જ્યોતિર્લિંગ, જાણો તેના વિશેની અદભૂત જાણકારી

ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, હજારોની સંખ્યામાં રોજ લોકો તેના દર્શન માટે આવે છે અને લોકોને આ તમામ જ્યોતિર્લિંગ સાથે શ્રધ્ધા અને આસ્થા પણ જોડાયેલી છે. આવામાં જો વાત કરવામાં આવે સૌથી વધુ ઉંચાઈ પર આવેલા જ્યોતિર્લિંગની તો તે છે કેદારનાથ. એવું કહેવાય છે કે સમુદ્રની સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ […]

ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી

દહેરાદૂન:શુક્રવારે સાંજે વરસાદને કારણે અમરનાથ યાત્રામાં થયેલ ભારે તારાજી બાદ હવે ભારે વરસાદને જોતા કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે.ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય […]

કેદારનાથના પણ કેટલાક રહસ્યો છે! શું તમે જાણો છો તેના વિશે?

ભારતમાં કેદારનાથ ફરવા માટે લોકોની ભીડ મોટા પ્રમાણમાં જોવા મળે છે, દેશના દરેક રાજ્યોમાંથી આ સ્થળે પર લોકો ફરવા આવે છે અને જો વાત કરવામાં આવે વિદેશી પ્રવાસીઓની તો બહારના દેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીયા ફરવા આવે છે. તો આવો જાણીએ કે આ મંદિરના કેટલાક રહસ્યો વિશે.. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ […]

ચારધામ યાત્રા 2022: અત્યાર સુધીમાં 12 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી,કેદારનાથમાં ભક્તોની ભીડ ઉમટી

ચારધામની મુલાકાત લેતા દર્શનાર્થીઓ અત્યાર સુધીમાં 12 લાખ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત કેદારનાથમાં ભક્તોની ભીડ ઉમટી દહેરાદૂન:ઉત્તરાખંડમાં સ્થિત ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ ધામોમાં રવિવારે સવારે 11 વાગ્યા સુધી કુલ 12 લાખ 622 શ્રદ્ધાળુઓએ તેમના મુખ્ય દેવતાના દર્શન કર્યા છે. જ્યારે કુલ 16,587 શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ પહોંચ્યા હતા, જે શીખોના પવિત્ર સ્થળ પાંચમા ધામ […]

CM પુષ્કર સિંહ ધામીનો મોટો નિર્ણય,કેદારનાથમાં VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ 

ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર કેદારનાથમાં VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ CM પુષ્કર સિંહ ધામીનો મોટો નિર્ણય   દહેરાદુન :ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.એક મોટો નિર્ણય લેતા રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લોકોને કેદારનાથ ધામમાં વીઆઈપી દર્શન માટે સંપૂર્ણપણે રોકી દીધા છે.આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.ચારધામ યાત્રા માટે મોટાભાગના […]

ચારધામ યાત્રા શરૂ, 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે

ચારધામ યાત્રાનો થયો પ્રારંભ 6 મેના રોજ કેદારનાથના દ્વાર ખુલશે 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે દહેરાદુન:ચારધામની પવિત્ર યાત્રા અક્ષય તૃતીયાના દિવસે મંગળવારથી શરુ થઇ ગઈ છે.આ વખતે આ યાત્રા 45 દિવસ સુધી ચાલશે.કોરોના સંકટના કારણે બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા માટે ભોલે ભંડારીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મંગળવારે પૂજા અર્ચના […]

મહા શિવરાત્રિના દિવસે બાબા કેદારનાથના કપાટ ખોલવાની તારીખ જાહેર કરાશે

બાબા કેદારનાથના કપાટ ખુલવાની તારીખ આવતી કાલે નક્કી થશે મહા શિવરાત્રિના પર્વ પર કપાટ ખોલવાની જાહેરાત કરાશે   દહેરાદૂન- આવતી કાલે દેશભરમાં મહા શિવરાત્રિનો પ્રવ મનાવવામાં આવનાર છે, ત્યારે શિનભક્તો અત્યારથી જ શિવરાત્રિની તૈયારીમાં જોતરાયા છે, દેશભરમાં શંભૂ મંદિરોમાં અત્યારથી સંપૂર્ણ તૈયારી થઈ રહી છે ત્યારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ  પણ આવતી કાલે શીતલકાલીમ […]

કેદારનાથ-બદ્રીનાથમાં યાત્રાળુંઓની ભીડે રેકોર્ડ તોડ્યોઃ માત્ર 64 દિવસમાં જ 5 લાખ લોકોએ કર્યા દર્શન

કેદારનાથ-બદરીનાથમાં યાત્રાળુંઓની આ વર્ષે ભારે ભીડ 64 દિવસમાં જ 5 લાખ શ્રદ્ધાળુંઓ એ કર્યા દર્શન દહેરાદૂનઃ- ઉત્તરાખંડ ખૂબજ જાણીતું ઘાર્મિક સ્થળ છે, અહી કેદારનાથ અને બદરીનાથના દર્શનાર્થે લાખો લોકો દેશભરમાંથી અને વિદેશમાંથી આવતા હોય છે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે અહીં આવનારા લોકોમાં 70 ટકા સંખ્યા યુવાવર્ગની જોવા મળી છે, એટલે એમ પણ કહી શકાય […]

ઉત્તરાખંડ રાજ્યને પ્રવાસન ક્ષેત્રમાં ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળ્યાઃ- કેદારનાથ ‘શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થળ’ તરીકે જાહેર

કેદારનાથ બેસ્ટ આધ્યાત્મિક સ્થળ તરીકે જાહેર ઉત્તરાખંડને પ્રવાસન ક્શેત્રે 3 કેટેગરીમાં મળ્યા એવોર્ડ દેહરાદૂનઃ- ઉત્તરાખંડજ રાજ્ય પ્રવાસન ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે,ભારતભરના લોકો માટેનું આ પસંદગી પામેલું સ્થળ છે ત્યારે પ્રવાસન ક્ષેત્રે, ઉત્તરાખંડે ત્રણ કેટેગરીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો મેળવ્યા છે. પ્રવાસન સર્વેક્ષણ અને એવોર્ડ કાર્યક્રમમાં દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોને નવ કેટેગરીમાં અલગ-અલગ એવોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code