મહા શિવરાત્રિના દિવસે બાબા કેદારનાથના કપાટ ખોલવાની તારીખ જાહેર કરાશે
બાબા કેદારનાથના કપાટ ખુલવાની તારીખ આવતી કાલે નક્કી થશે મહા શિવરાત્રિના પર્વ પર કપાટ ખોલવાની જાહેરાત કરાશે દહેરાદૂન- આવતી કાલે દેશભરમાં મહા શિવરાત્રિનો પ્રવ મનાવવામાં આવનાર છે, ત્યારે શિનભક્તો અત્યારથી જ શિવરાત્રિની તૈયારીમાં જોતરાયા છે, દેશભરમાં શંભૂ મંદિરોમાં અત્યારથી સંપૂર્ણ તૈયારી થઈ રહી છે ત્યારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ પણ આવતી કાલે શીતલકાલીમ […]


