1. Home
  2. Tag "KEDARNATH"

ઉત્તરાખંડ રાજ્યને પ્રવાસન ક્ષેત્રમાં ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળ્યાઃ- કેદારનાથ ‘શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થળ’ તરીકે જાહેર

કેદારનાથ બેસ્ટ આધ્યાત્મિક સ્થળ તરીકે જાહેર ઉત્તરાખંડને પ્રવાસન ક્શેત્રે 3 કેટેગરીમાં મળ્યા એવોર્ડ દેહરાદૂનઃ- ઉત્તરાખંડજ રાજ્ય પ્રવાસન ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે,ભારતભરના લોકો માટેનું આ પસંદગી પામેલું સ્થળ છે ત્યારે પ્રવાસન ક્ષેત્રે, ઉત્તરાખંડે ત્રણ કેટેગરીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો મેળવ્યા છે. પ્રવાસન સર્વેક્ષણ અને એવોર્ડ કાર્યક્રમમાં દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોને નવ કેટેગરીમાં અલગ-અલગ એવોર્ડ […]

તહેવારોમાં કેદારનાથ યાત્રા પર પ્રવાસીઓનો ઘસારો -દર્શન કરનારાઓમાં 70 ટકા યુવા શ્રદ્ધાળુઓ

કેદારનાથ યાત્રામાં યુવા શ્રદ્ધાળુંઓની ભીડ 70 ટકા યુવાઓએ કર્યા દર્શન કેદારનાથની યાત્રાને લઈને પ્રવાસીઓ હંમેશા તત્પર રહે છે, અહીં તહેવારોની સિઝનથી લઈને ખાસ ઠંડીની ઋતુમાં શ્રદ્ધાળુંઓના ઘસારો રહે છે ત્યાર બાદ ઠંડીનું પ્રમાણ વધવાના સમયે ભાઈબીજના દિવસે મંદિરના દ્રાર બંધ કરવામાં આવે છે,ત્યારે આ વર્ષ દરનમિયાનની જો વાત કરવામાં આવે તો કેદારનાથ યાત્રાને લઈને યુવાનોમાં […]

કેદારનાથથી PM મોદીનું સંબોધન, કહ્યું – આજે પણ દેશના અનેક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે

કેદારનાથથી પીએમ મોદીનું સંબોધન આજે પણ દેશના અનેક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે પહાડનું પાણી અને જવાની હવે પહાડના કામ આવશે નવી દિલ્હી: પીએમ મોદી આજે ગુજરાતીઓના નવા વર્ષના પર્વ પર કેદારનાથ પહોંચ્યા હતા. અહીંયા તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનો રૂદ્રાભિષેક કર્યો હતો. આ બાદ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેદારનાથમાં સંબોધન […]

PM મોદીએ કેદારનાથ મંદિરમાં ભોળાનાથની પૂજા-અર્ચના અને આરતી કરી, આદિ શંકરાચાર્યાનું મૂર્તિનું કર્યું અનાવરણ

પીએમ મોદીએ કેદારનાથમાં ભોળાનાથી પૂજા-અર્ચના કરી તે ઉપરાંત આદિ શંકરાચાર્યની પ્રતિમાનું કર્યું અનાવરણ ગુજરાતીઓને પણ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી નવી દિલ્હી: આજે ગુજરાતી નવા વર્ષની શરૂઆત પીએમ મોદીએ કેદારનાથમાં દર્શન કરીને કરી છે. અહીં તેમણે રૂદ્રાભિષેક કર્યો હતો અને સાથોસાથ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રતિમાનું નિર્માણકાર્ય વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું […]

બેસતા વર્ષે PM મોદી કેદારનાથના પ્રવાસે, ભાજપના 100 નેતાઓ કરશે આ કામ

બેસતા વર્ષે પીએમ મોદી કેદારનાથના પ્રવાસે જશે આ દરમિયાન દેશના અલગ અલગ પવિત્ર સ્થળો પર ભાજપના નેતાઓ નમન કરશે આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ કરાશે નવી દિલ્હી: બેસતા વર્ષના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે PM મોદી આ વર્ષે બેસતાવર્ષના પર્વ પર કેદારનાથના દર્શન પર જશે. આ પ્રસંગે ભારતના 100 પવિત્ર  સ્થળોએ ભાજપના અનેક […]

વડાપ્રધાન 5 નવેમ્બરે કેદારનાથ જશે અને આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કરશે

પીએમ મોદી  5 નવેમ્બરે  કેદારનાથ જશે કેદારનાથ મંદિરમાં કરશે પૂજા આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન પણ કરશે દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 નવેમ્બરે ઉત્તરાખંડના કેદારનાથ જશે.જ્યાં તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને ત્યારબાદ તેઓ આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કરશે તેમજ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. 2013ના પૂરમાં વિનાશ પછી સમાધિનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પુનર્નિર્માણ કાર્ય […]

દિવાળીના પર્વ અને કપાટ બંધ થવા પર કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફુલોથી સજાવાશે -પીએમ મોદીના આગમનની તૈયારીઓ પણ શરુ

ઉત્તરાખંડમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી સજાવાશે   દહેરાદૂનઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેદારનાથની પ્રસ્તાવિત મુલાકાત માટે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે અધિકારીઓને મંદિરની સજાવટ અને પાયાની વ્યવસ્થા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી દીધી છે. આ સાથે, ગઢવાલ મંડળ વિકાસ નિગમને હોલ્ટ્સ અને કેદારનાથ પર 40 થી વધુ […]

PM મોદી નવરાત્રિમાં ઉત્તરાખંડના પ્રવાસે જાય તેવી શકયતા, કેદારનાથમાં તૈયારીઓનો ધમધમાટ

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિના પહેલા અથવા બીજા દિવસે ઉત્તરાખંડના પ્રવાસે જાય તેવી શકયતા છે. જો કે, હજુ સુધી આ અંગે સત્તાવાર સમર્થન મળ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, પીએમ મોદી ઉત્તરાખંડના પ્રવાસે આવે તેવી શકયચા છે. જો કે, હજુ સુધી સરકાર પાસે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવવાનો બાકી […]

કેદારનાથ માટે 1 ઓક્ટોબરથી હેલી સેવા થશે શરૂ,શ્રદ્ધાળુઓને દરરોજ 200 ઈ-પાસ આપવામાં આવશે

1 ઓક્ટોબરથી કેદારનાથ માટે હેલી સેવા શરૂ યાત્રાળુઓને દરરોજ 200 ઈ-પાસ અપાશે નાગરિક ઉડ્ડયન વિભાગે કરી તૈયારી દહેરાદૂન:ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે.જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત પણ કરી દીધી છે. જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે. ત્યારે […]

બાબા કેદારના ભક્તો માટે ખુશખબર, કેદારનાથ મંદિરના દ્વાર 17 મેના રોજ ખુલશે

બાબા કેદારના ભક્તો માટે ખુશખબર મંદિરના દ્વાર 17 મેના રોજ ખુલશે ભક્તો લઇ શકશે દર્શનનો લાભ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત વિશ્વ વિખ્યાત બાબા કેદારનાથના દ્વાર આ વર્ષે 17 મેના રોજ સવારે પાંચ વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુરુવારે મહાશિવરાત્રી પર્વ પર વિધિ વિધાનથી રૂદ્રપ્રયાગના ઉખીમઠના ઓમકારેશ્વર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code