તહેવારોમાં કેદારનાથ યાત્રા પર પ્રવાસીઓનો ઘસારો -દર્શન કરનારાઓમાં 70 ટકા યુવા શ્રદ્ધાળુઓ
કેદારનાથ યાત્રામાં યુવા શ્રદ્ધાળુંઓની ભીડ 70 ટકા યુવાઓએ કર્યા દર્શન કેદારનાથની યાત્રાને લઈને પ્રવાસીઓ હંમેશા તત્પર રહે છે, અહીં તહેવારોની સિઝનથી લઈને ખાસ ઠંડીની ઋતુમાં શ્રદ્ધાળુંઓના ઘસારો રહે છે ત્યાર બાદ ઠંડીનું પ્રમાણ વધવાના સમયે ભાઈબીજના દિવસે મંદિરના દ્રાર બંધ કરવામાં આવે છે,ત્યારે આ વર્ષ દરનમિયાનની જો વાત કરવામાં આવે તો કેદારનાથ યાત્રાને લઈને યુવાનોમાં […]