1. Home
  2. Tag "kejriwal"

કુમાર વિશ્વાસનો કેજરીવાલ પર પ્રહાર, પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને કહી વાત

કેજરીવાલ પર કુમાર વિશ્વાસનો પ્રહાર કહી ખાલિસ્તાનીઓને લઈને વાત કેજરીવાલની ચૂંટણીમાં પડી શકે છે તકલીફ અમૃતસર: પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમ છે, કેજરીવાલ દ્વારા અને વાયદાઓ કરવામાં આવ્યા છે ત્યારે કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલ પર પ્રહાર કરવામાં આવ્યા છે. કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલને લઈને કહેવામાં આવ્યું કે “કેજરીવાલ ખાલિસ્તાની વિરોધી છે તે કહી બતાવે”. હાલ […]

UP વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલ ભગવાન શ્રીરામના શરણે, અયોધ્યાને લઈ કરી મોટી જાહેરાત

દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલએ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવાની કવાયત શરૂ કરી છે અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે. દરમિયાન અરવિંદ કેજરિવાલ પણ હિન્દુત્વ તરફ આગળ વધી રહ્યાં હોય તેમ તેઓ ભગવાન શ્રી રામજીની […]

આમ આદમી પાર્ટીમાં પાટીદારોને ખેંચવા મહેશ સવાણી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં લોકસંપર્ક અભિયાન આદરીને ભાજપ અને સરકારથી નારાજ હોય એવા અગ્રણીઓને આપમાં જોડવા ભરતી મેળો શરૂ કર્યો છે. તાજેતરમાં જ સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીને મહેશ સવાણી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં દોડાઈ ગયા હતા. મહેશ સવાણીનું સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ પર […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રખાશેઃ કેવરીવાલ

અમદાવાદઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધારનારી આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેમજ તેમણે ગુજરાતમાં આપના વિસ્તરણની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાતને દિલ્હીથી અલગ વિકાસના મોડેલનો દાવો પણ કર્યો હતો. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code