1. Home
  2. Tag "kejriwal"

લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી: કેજરીવાલ

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી. ટ્વિટર પર મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલની તસવીરો શેર કરતા તેણે લખ્યું કે લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ નથી થયું.દિલ્હીવાસીઓના પ્રયત્નો ધીમે ધીમે પરંતુ ચોક્કસ ફળ આપી રહ્યા છે.દિલ્હીવાસીઓને અભિનંદન.પરંતુ આપણે […]

પ્રદુષણ પર કેજરીવાલની મોટી જાહેરાત, 2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો વીજળીથી ચાલશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે,2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો ઈલેક્ટ્રિક હશે અને ઈ-બસ ચલાવવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવામાં ઘણો ફાયદો થશે.ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે રોડમેપ શેર કરતા કેજરીવાલે કહ્યું કે,સરકાર 2023માં આવી 1,500 બસો અને 2025 સુધીમાં 6,380 બસો ખરીદશે.રાજઘાટ ડેપો ખાતે 50 ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરવા માટે આયોજિત […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આપ પાર્ટીના દિગ્ગજ કહેવાતા નેતાઓની હાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખંભાળિયામાંથી પરાજય થયો છે. ઇસુદાન ગઢવી સામે ભાજપના મુળુભાઇનો વિજય થયો છે. બીજી તરફ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક ગોપાલ ઇટાલીયા પણ કતારગામ બેઠક પરથી હાર્યા છે. તેઓની […]

MCD election:કેજરીવાલે જનતાને કરી અપીલ,દિલ્હીને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે વોટ આપો

દિલ્હી:આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે શહેરના લોકોને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં પ્રામાણિક અને વધુ સારા શાસન માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં MCDના 250 વોર્ડ માટે કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું. કેજરીવાલે ટ્વીટ કર્યું, “આજે સ્વચ્છ અને સુંદર દિલ્હી […]

કેજરીવાલ હોંશે હોશેં જેના ઘેર જમવા ગયા હતા, તે રિક્ષાવાળો પલટી મારીને ભાજપમાં જોડાયો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ભેથી અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી ટાણે માત્ર નેતાઓ જ પાર્ટી નથી બદલતા પણ સમર્થકો પણ પાર્ટી બદલતા હોય છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વડા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે AAP’ના કેજરિવાલ આજે અને સિસોદીયા કાલે આવશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રિય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરના અંતમાં ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના પિયંકા ગાંથી પણ ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલ આજે તા. […]

રાજકોટમાં કેજરિવાલે શરૂ કર્યો હોમ ટુ હોમ પ્રચાર, વચનોની ભરમારવાળા ગેરંટીકાર્ડ આપ્યાં

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના નેતાઓની ગુજરાતની મુલાકાતમાં વધારો થઈ રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં કેજરિવાલે હોમ ટૂ હોમ પ્રચારનો પ્રારંભ કરીને […]

કેજરિવાલ અને સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવશે, બન્નેની સુરક્ષાની આપ’એ માગ કરી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ત્રણથી ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજથી એટલે કે, તા. 22મીથી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ડે. સીએમ મનીષ સીસોદિયા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા […]

ગુજરાતમાં આપ’ની સરકાર બનશે તો, 10 લાખ સરકારી નોકરી, બેકારોને 3 હજારનું ભથ્થુ અપાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પર ફોકસ વધારી રહી છે. આપ’ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ પખવાડિયામાં બીજીવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. અને આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથમાં સભાને સંબોધી હતી. તેમણે જાહેર સભામાં ગુજરાતના યુવાઓને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યુ હતું. […]

રાજકોટમાં આપ’ના કેજરિવાલ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે મંગળવારે ગોષ્ઠિ કરશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરતમાં આંટોફેરા વધી ગયા છે. આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલ સુરતની મુલાકાતે આવ્યા બાદ હવે મંગળવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ગોષ્ઠિ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તમામ તાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code