1. Home
  2. Tag "kejriwal"

વચનેષુ કિમ દરિદ્રમ, ગુજરાતમાં આપ’ની સરકાર બનશે તો 300 યુનિટ મફતમાં વીજળીઃ કેજરિવાલ

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. આમ આદમી પાર્ટી પણ મતદારોને રિઝવવા ભરપુર પ્રયાસ કરી રહી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત […]

અમદાવાદમાં આપ’ના અરવિંદ કેજરિવાલનો હુંકાર, અમે વિપક્ષમાં નહીં બેસીએ, પણ સરકાર બનાવીશું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ રવિવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમણે  અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મેવાડા ગ્રીન […]

આપ’ની પરિવર્તન યાત્રાના સમાપન માટે કેજરીવાલ 6ઠ્ઠી જુને ગુજરાત આવશે, જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકિય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરિવાલના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી 12 જૂને નવસારીના વાંસદા તાલુકાના ચારણપાડા […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણીના એક્શન મોડમાં, હવે 15મીએ કેજરિવાલ ફરી આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણી પ્રચારનો ધમધામાટ શરૂ થઈ ગયો છે. કેન્દ્રિય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી રહ્યા છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા. જ્યાં સાંજે શાસ્ત્રીમેદાનમાં જંગી સભા સંબોધી હતી. તેમના આ એકદિવસીય પ્રવાસથી અન્ય પાર્ટીના રાજકીય આગેવાનોમાં હલચલ મચી […]

ભાજપની સરકાર પેપેરલીક વિના એકપણ પરીક્ષા પૂર્ણ કરી શકતી નથીઃ કેજરીવાલનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. AAPના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પ્રવાસ વધારી દીધા છે. રવિવારે કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં લોકોને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા […]

પંજાબ બાદ હવે AAPની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર નજર, કેજરિવાલ અમદાવાદની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝપલાવે તેવી શકયતા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી […]

કુમાર વિશ્વાસનો કેજરીવાલ પર પ્રહાર, પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને કહી વાત

કેજરીવાલ પર કુમાર વિશ્વાસનો પ્રહાર કહી ખાલિસ્તાનીઓને લઈને વાત કેજરીવાલની ચૂંટણીમાં પડી શકે છે તકલીફ અમૃતસર: પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમ છે, કેજરીવાલ દ્વારા અને વાયદાઓ કરવામાં આવ્યા છે ત્યારે કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલ પર પ્રહાર કરવામાં આવ્યા છે. કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલને લઈને કહેવામાં આવ્યું કે “કેજરીવાલ ખાલિસ્તાની વિરોધી છે તે કહી બતાવે”. હાલ […]

UP વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલ ભગવાન શ્રીરામના શરણે, અયોધ્યાને લઈ કરી મોટી જાહેરાત

દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલએ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવાની કવાયત શરૂ કરી છે અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે. દરમિયાન અરવિંદ કેજરિવાલ પણ હિન્દુત્વ તરફ આગળ વધી રહ્યાં હોય તેમ તેઓ ભગવાન શ્રી રામજીની […]

આમ આદમી પાર્ટીમાં પાટીદારોને ખેંચવા મહેશ સવાણી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં લોકસંપર્ક અભિયાન આદરીને ભાજપ અને સરકારથી નારાજ હોય એવા અગ્રણીઓને આપમાં જોડવા ભરતી મેળો શરૂ કર્યો છે. તાજેતરમાં જ સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીને મહેશ સવાણી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં દોડાઈ ગયા હતા. મહેશ સવાણીનું સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ પર […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રખાશેઃ કેવરીવાલ

અમદાવાદઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધારનારી આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેમજ તેમણે ગુજરાતમાં આપના વિસ્તરણની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાતને દિલ્હીથી અલગ વિકાસના મોડેલનો દાવો પણ કર્યો હતો. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code