1. Home
  2. Tag "kerala"

કોરોના બાદ કેરળમાં ‘શિગેલા’ની દસ્તક – એર્નાકુલમ જીલ્લામાં 56 વર્ષીય મહિલામાં આ બીમારીના લક્ષણો જોવા મળ્યા

કેરળમાં હવે શિગેલાની એન્ટ્રી 56 વર્ષીય મહિલામાં લક્ષણ જોવા મળ્યા દિલ્હીઃ-કેરળ રાજ્યમાં કોરોનાનો કહેર સૌ પ્રથમ જોવા મળ્યો હતો, જો કે તેને ખુબઝ ઝપડથી કંટ્રોલ કરાયુંહતું , ત્યાર બાદ હવે અહીં એક બીજી  બીમારી ફેલાઈ રહી છે આ બીમારીમાં એક 11 વર્ષના છોકરાનું મૃત્યુ થયું છે. આ જ રોગના લક્ષણો હવે કેરળના એર્નાકુલમ જિલ્લામાં પણ […]

સૌરાષ્ટ્રથી પ્રથમવાર ગુડસ ટ્રેનમાં કેરળ 1135 ટન ચણાની નિકાસ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે આ ચણાને અન્ય રાજયમાં મોકલવા માટે પશ્ચિમ રેલવેએ બીડુ ઝડપ્યું છે. પશ્ચિમ રેલવેએ ચણા મોકલવા ટ્રેન ફાળવી હતી જેમાં 1335 ટન ચણા કેરળ મોકલવામાં આવ્યા હતા. રાજકોટ ગુડસ ટ્રેન દ્વારા પ્રથમવાર ચણાનું પરિવહન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમના જણાવ્યા અનુસાર, નવી નવી કોમોડિટીનું […]

હૈદરાબાદ ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પાર્ટીઓને વિતારતી કરી દીધી, BJP માટે દક્ષિણ ભારતનો રસ્તો ખુલ્યો

દિલ્હીઃ તેલંગાણાની ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મળેલી સફળતાથી ભાજપ માટે દક્ષિણ ભારતનો વધુ એક રસ્તો ખોલી ગયો છે. AIMIA અને TRSના ગઢમાં ભાજપની તાકાત 12 ગણી વધી છે. આ પરિણામનો લાભ ભાજપને તેલંગાણાની સાથે આંધ્રપ્રદેશમાં પણ મળવાની શકયતાઓ છે. દક્ષિણ ભારતમાં ભાજપની સ્થિતિ મજબુત નથી. પરંતુ હૈદરાબાદની ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પાર્ટીઓને વિચારતા કરી […]

કેરળ: બે પુજારીઓ સહીત 10 લોકો કોરોના સંક્રમિત થયા બાદ શ્રી પદ્મનાભસ્વામી મંદિર 15 ઓક્ટોબર સુધી બંધ

શ્રી પદ્મનાભસ્વામી મંદિર 15 ઓક્ટોબર સુધી બંધ 2 પુજારી સહિત 10 લોકો કોરોનાથી સંક્રમિત પદ્મનાભસ્વામી મંદિરમાં રાખવામાં આવી હતી તમામ સાવચેતી અમદાવાદ: કેરળનું જાણીતું શ્રી પદ્મનાભસ્વામી મંદિરને 15 ઓક્ટોબર સુધી ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને તેનું કારણ છે કે બે પુજારીઓ સહીત મંદિરના 10 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે અને ત્યારબાદ આ […]

કેરળના ઈડૂક્કીમાં ભૂસ્ખલનની ઘટના અંગે પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું- સહાયની કરી જાહેરાત

કેરળમાં અતિભારે વરસાદ ભૂસ્ખલની ઘટનામાં 14 લોકોના મોત પીએમ મોદીએ કરી સહાયની જાહેરાત મૃતકોને 2 લાખની સહાય ઈજાગ્રસ્તને 50 હજારની સહાય અતિભારે વરસાદ અને પુરના પ્રકોપથી કેરળના ઈડુક્કી જીલ્લાના રાજમલા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી,આ ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે,તો 10 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી આવ્યા છે,57 જેટલા લોકોનો હજી સુધી કોઈ અતોપતો […]

કેરળમાં 70 વર્ષીય પાદરીએ 3 સગીરાઓની કરી શારીરિક સતામણી

એક માસ પહેલા પાદરીએ ઘટનાને આપ્યો અંજામ, પોલીસ દ્વારા તપાસ એફઆઈઆર નોંધાયા બાદથી પાદરી ગાયબ, પોક્સો એક્ટ હેઠળ નોંધાયો છે કેસ આશિર્વાદ લેવા ગયેલી 9 વર્ષની બાળકીઓ સાથે છેડછાડ ચર્ચમાં સેવા બાદ મળવા માટે ગઈ હતી બાળકીઓ કેરળના કોચ્ચિમાં 70 વર્ષીય એક પાદરી પર ત્રણ સગીર બાળકીઓ સાથે છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે […]

કેરળ: ચર્ચના બે જૂથો વચ્ચે ઘર્ષણ, 3 પોલીસકર્મી સહીત 11 ઘાયલ

કોચ્ચિના ચર્ચમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ 8 લોકો ઘાયલ, 3 પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત કેરળના કોચ્ચિમાં ચર્ચના બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન આઠ લોકો ઘાયલ થયા છે. તેમના સિવાય ત્રણ પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના કોથમંગલમના મરથોમા ચેરિયાપલ્લી ચર્ચમાં થઈ છે. કોચ્ચિ પોલીસે કહ્યું છે કે કોથા મંગલમના મરથોમા ચેરિયાપલ્લી ચર્ચમાં […]

કેરળ ખાતેના એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલી સીપી જલીલ ઠાર

કેરળના વાયનાડ જિલ્લામાં પોલીસની એન્ટિ નક્સલ ટીમ થંડરબોલ્ટ સાથેની અથડામણમાં કુખ્યાત માઓવાતી લીડર સીપી જલીલ ઠાર થયો છે. આ એન્કાઉન્ટર એ સમયે થયુ હતું કે જ્યારે જલીલ પોતાના સાથીદારો સાથે એક રિસોર્ટમાં ભોજન અને નાણાંની માગણી કરવા માટે પહોંચ્યો હતો. વાયનાડ જિલ્લાના વાયથિરીમાં એન્કાઉન્ટર થયું હતું. વાયનાડ જિલ્લાનો જંગલ વિસ્તાર કેરળમાં માઓવાદી ગતિવિધિઓનું કેન્દ્ર બનેલો […]

સાઉદી અરેબિયા: ટ્વિટર પર પયગમ્બર મોહમ્મદની વિરુદ્ધ ટીપ્પણી મામલે ભારતીય એન્જિનિયરને 10 વર્ષની સજા કરાઈ

સાઉદી અરેબિયામાં કામ માટે ગયેલા એક ભારતીય યુવકને દશ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ યુવક પર આરોપ છે કે તેણે સોશયલ મીડિયા પર પયગમ્બર મોહમ્મદને લઈને વાંધાજનક ટીપ્પણી કરી હતી અને બાદમાં તેને સજા સંભળાવવામાં આવી હતી. સાઉદી અરેબિયામાં સજા પામનારો યુવક કેરળના અલપ્પુઝાનો છે. જો કે આ મામલો ગત વર્ષ જૂન માસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code