1. Home
  2. Tag "kerala"

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટની વઘુ એક ઘટના, કેરળમાં મોબાઈલ બ્લાસ્ટમાં યુવાન ઘવાયો

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનમાં આગ અને બ્લાસ્ટના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મોબાઈલમાં આઠ વર્ષની બાળકી વીડિયો જોતી હતી ત્યારે અચાનક થયેલા બ્લાસ્ટથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત થયું હતું. આ ઘટના હજુ ભુલાઈ નથી ફરી એકવાર મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. કેરળમાં એક યુવાનના ખિસ્સામાં મુકાયેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. […]

કેરળમાં ટ્રેનમાં આગ લગાવવાની ઘટનામાં દિલ્હીનું શાહિનબાગ અને યુપીના સૈફીનું કનેક્શન સામે આવ્યું

મુંબઈઃ કેરળમાં ચાલતી ટ્રેનમાં સહપ્રવાસી ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવવાની ઘટનામાં 3 પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે આઠેક વ્યક્તિઓ દાઝી હતી. આ દૂર્ઘટનાની તપાસ આરંભીને પોલીસે મહારાષ્ટ્રના રત્નાગીરીથી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીનું દિલ્હીના શાહીનબાગ અને ઉત્તરપ્રદેશના સૈફીનું કનેક્શન સામે આવ્યું છે. જેથી કેરળ પોલીસે તપાસ દિલ્હી અને ઉત્તરપ્રદેશ સુધી લંબાવી હોવાનું […]

ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તેલંગાણા અને કેરળની મુલાકાત લેશે,જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યૂલ 

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તેલંગાણા અને કેરળની મુલાકાત લેશે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.આ દરમિયાન શાહ હૈદરાબાદમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને અન્ય કાર્યક્રમો ઉપરાંત ત્રિશુરમાં એક રેલીને સંબોધશે. એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી હૈદરાબાદમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક સુરક્ષા એકેડમીમાં CISFની 54મી રાઇઝિંગ ડે પરેડમાં મુખ્ય અતિથિ […]

કેરળમાં નોરોવાયરસના કેસ આવ્યા સામે,જાણો આ વાયરસ વિશે

તિરુવનન્તપુરમ:દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.કોઈપણ રાજ્યમાં સંક્રમણના કેસોમાં ખાસ વધારો થયો નથી, પરંતુ આ દરમિયાન નોરોવાયરસે દસ્તક આપી દીધી છે. કેરળના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના એર્નાકુલમ જિલ્લામાં આ વાયરસના લગભગ 19 કેસ નોંધાયા છે.આ મામલો સામે આવ્યા બાદ કેરળ સરકાર પણ એલર્ટ મોડ પર છે અને નોરોવાયરસની રોકથામ અને […]

આતંકવાદ સામે એકશનઃ કેરળમાં પ્રતિબંધિત PFI ના 56 સ્થળો ઉપર NIAના સાગમટે દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​(ગુરુવારે) વહેલી સવારે કેરળમાં એક મોટી કાર્યવાહીમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના બીજા નંબરના નેતાઓને નિશાન બનાવીને પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 56 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પીએફઆઈ સંગઠનને કોઈ અન્ય નામ સાથે ફરીથી જોડવાની તેમના નેતાઓની યોજનાને ધ્યાનમાં […]

કોરોનાના ખતરા વચ્ચે કેરળમાં બર્ડ ફ્લૂએ મચાવ્યો હાહાકાર,6000થી વધુ પક્ષીઓના મોત

તિરુવનન્તપુરમ:કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયામાં બર્ડ ફ્લૂનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન, કેરળના કોટ્ટયમ જિલ્લાની ત્રણ અલગ-અલગ પંચાયતોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. જે બાદ સરકારના આદેશથી જિલ્લામાં 6,000 થી વધુ પક્ષીઓના મોત થયા છે, જેમાં મોટાભાગના બતકનો સમાવેશ થાય છે.જિલ્લા વહીવટી તંત્રના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,જિલ્લાની વેચુર, નિનાદુર અને […]

શંકરાચાર્યજીએ વર્ષો પહેલાં લોકોને તેમની સાંસ્કૃતિક-આધ્યાત્મિક એકતા વિશે જાગૃત કર્યાઃ આરિફ મોહમ્મદ

બેંગ્લોરઃ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વિવિધ યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક સહિતના અનેક મુદ્દાઓ પર ડાબેરી મોરચાની કેરળ સરકાર સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે શંકરાચાર્યજીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે જો સરદાર વલ્લભભાઈ પટેલ 1947 પછી ભારતને એક કરી શકે તો તેનો શ્રેય ખરેખર કેરળના પુત્ર શંકરાચાર્યજીને જાય છે. તેઓએ 1,000 વર્ષ પહેલાં […]

કેરાલાના રાજ્યપાલે કહ્યું : રાષ્ટ્રીય સહમતિના કારણે રાજ્યપાલ કુલપતિનું પદ સંભાળે છે, રાજ્ય સરકારોની ઈચ્છાથી નહીં.

કેરાલા: રાજ્યમાં કુલપતિઓની નિમણૂકનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું છે કે, “યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક રાજ્ય સરકારની ઈચ્છાથી નહીં પણ રાષ્ટ્રીય સર્વસંમતિથી થઈ છે. યુનિવર્સિટીની નિમણૂકોમાં ભત્રીજાવાદને મંજૂરી આપી શકાય નહીં. જો રાજ્યના મુખ્યમંત્રીને હાલમાં આ નિમણૂક અંગે શું ચાલી રહ્યું છે, તેની માહિતી ના હોય, તો તેઓ મુખ્યમંત્રી […]

કેરળ આતંકવાદ અને અરાજક તત્વોનો ગઢ બન્યું : જે.પી.નડ્ડા

બેંગ્લોરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, કેરળ આતંકવાદ અને અરાજક તત્વોનો ગઢ બની રહ્યું છે. જ્યાં જીવન સુરક્ષિત નથી અને સામાન્ય માણસ પોતાની જાતને સુરક્ષિત અનુભવતો નથી. સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે અને ગુનેગારોને ડાબેરી સરકારનું મૌન સમર્થન એ રાજ્ય પ્રાયોજિત અરાજકતા સિવાય બીજું કંઈ નથી. કેરળ રાજ્યમાં થાઇકાઉડ ખાતે ભાજપ જિલ્લા કાર્યાલયનો […]

કેરળઃ લોન મેળવીને પૈસા કમાવા વિદેશ જવાની તૈયારી કરતા રિક્ષાચાલકને લાગી રૂ. 25 કરોડની લોટરી

બેંગ્લોરઃ કેરલમાં એક રિક્ષા ચાલકેને એક-બે નહીં પરંતુ રૂ. 25 કરોડની લોટરી લાખતા શ્રમજીવી રિક્ષા ચાલકના પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ હતી. રિક્ષા ચાલક રૂ. 3 લાખની લોન લઈને શેફ બનવા માટે મલેશિયા જવાની તૈયારી કરતો હતો. એટલું જ નહીં તેની લોન પણ મંજૂર થઈ ગઈ હતી. તેના એક દિવસ બાદ જ કરોડોની લોટરી લાગતા રિક્ષાચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code