1. Home
  2. Tag "kesuda importance"

પર્ણ ઓછાને ફુલ જાજા,… ફાગણે ખીલ્યો કેસુડો, રંગે રાતો, ને મદમાતો, ઘૂળેટીમાં કેસુડાનું મહાત્મ્ય

અમદાવાદઃ હોળી અને ધુળેટીના પર્વને એક જ દિવસ બાકી છે. ધૂળેટી પર્વને રંગોના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં કેસુડાના ફુલોમાંથી બનાવેલા કેસરી રંગથી લોકો ધૂળેટી રમતા હોય છે. જોકે ગામડાંમાં કેમિકલયુક્ત રંગોના સ્થાને લોકો કેસુડાથી રંગોત્સવ મનાવતા હોય છે. પણ શહેરોમાં આજે પણ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થયો હયો છે. હાલ ફાગણ મહિનો ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code