1. Home
  2. Tag "kevadia"

કેવડિયામાં 5.5 એકરમાં રૂપિયા 367 કરોડના ખર્ચે રજવાડાનું મ્યુઝિયમ બનાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે, કેવડિયા એકતાનગરમાં વડાપ્રધાન મોદી 282 કરોડના કામોનું લોકાર્પણ કરશે, મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે અમદાવાદઃ નર્મદા જિલ્લામાં આવેલા અને જાણીતા પ્રવાસન તરીકે વિકસેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-એકતાનગરમાં રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારનો પણ પર્યટક સ્થળ તરીકે […]

કેવડિયા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ 19મી ઓગસ્ટે યોજાશે

પોલીસ કોન્ફસન્સમાં DGP વિકાસ સહાય, 9 રેન્જ IG, પોલીસ કમિશ્નરો વગેરે જોડાશે, પોલીસ વિભાગની છ માસની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાશે, મહાનગરોમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યાની ચર્ચા કરાશે અમદાવાદઃ રાજ્યમાં બનતા ગુનાઓના સમીક્ષા કરવા અને તેના ઉપાયો શોધવા દર મહિને પોલીસ વિભાગ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવે છે. રાજ્યનાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં આગામી તા. 19 […]

કેવડિયા ખાતે કાલથી બે દિવસ એકતા દિનની ઊજવણી કરાશે

એકતા પરેડમાં NSG, CHETAK કમાંડો, , BSF, એરફોર્સ, CISF, SRP, વિવિધ કરતબો રજૂ કરશે, 50 લાખ દીવડા સળગાવી માં નર્મદાની આરતી થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિતિ રહેશે અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર કેવડીયા ખાતે સરદાર પટેલની જન્મ જ્યંતિ પ્રસંગે કાલે તા.30મીથી બે દિવસ એટલે કે તા.31મી સુધી રાષ્ટ્રીય એકતા દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવશે. […]

કેવડિયામાં કેસૂડાનો વૈભવ પ્રવાસીઓ 10મી માર્ચથી માણી શકશે

અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા ઉમટશે, ત્યારે આ વખતે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું પણ કેવડિયા ખાતે જોવા મળશે. જાણકારી મુજબ આગામી 10મી માર્ચથી કેસૂડા ટ્રેઈલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કેસૂડાથી ભરપૂર વિસ્તારોની મુલાકાત કરાવતી વિશેષ સેવા શરુ થશે, તેના માટે […]

કેવડિયા ખાતે 26મી ઓક્ટોબરે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણ સમિટ યોજાશે

ગાંધીનગરઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020ના વિવિધ પાસાઓ અંગે ચર્ચા અને વિચાર-વિમર્શ કરવા માટે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.26 ઓક્ટોબર, 2023ના રોજ નર્મદા જિલ્લાના ટેન્ટ સિટી-2, કેવડિયા ખાતે એક દિવસીય શિક્ષણ સમિટ “વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ”નું આયોજન કરવામાં આવ્યુ છે. આ શિક્ષણ સમિટનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના […]

આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પીએમ મોદીની સામે પરફોર્મ કરશે

અંબાજી:બનાસકાંઠા જિલ્લાના અંબાજી નગરના આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં વડાપ્રધાનની સામે પરફોર્મ કરશે.રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન કેવડિયાની મુલાકાત લેશે. એવું પહેલીવાર નથી કે જ્યારે વડાપ્રધાન માટે મ્યુઝિકલ બેન્ડ પરફોર્મ કરશે. 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ, જ્યારે વડાપ્રધાન અંબાજી, ગુજરાતની મુલાકાતે ગયા હતા, ₹7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જ્યારે તેઓ જાહેર […]

UN મહાસચિવને મળ્યા PM મોદી – બન્ને નેતાઓએ કેવડિયા ખાતે ‘મિશન લાઈફ અભિયાન’નો આરંભ કરાવ્યો 

પીએમ મોદીએ યુએન મહાસચિવ સાથે કરી મુલાકાત મિશન લાઈફ અભિયાનનો કરાવ્યો આરંભ અમદાવાદઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુડરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ 20 ઓક્ટોબરે ગુજરાતના કેવડિયા ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી છે.આ સાથે જ બેઠક બાદ પીએમ મોદીએકેવડિયાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રી […]

કેવડિયા ખાતે પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન અને BSNL અને BBNની સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને એકતા નગર (કેવડીયા) ખાતે ,સરદાર સરોવર નર્મદા નિગમના સર્કિટ હાઉસ ખાતે  પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, BSNL અને BBNની  કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ સમીક્ષા બેઠકમાં વિવિધ  વિભાગો દ્વારા કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, BSNL અને BBNની  કામગીરીની સમીક્ષા બેઠકમાં […]

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે,આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર

સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું થશે આયોજન આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર આગામી 5,6 અને 7 મે ના રોજ યોજાશે આ શિબિર  અમદાવાદ:આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.5, 6 અને 7 મે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-2 ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું […]

કેવડીયા ખાતે પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા સમર મીટનું આયોજન

અમદાવાદઃ ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય  દ્વારા તા. 19મી એપ્રિલના રોજ સવારે 10થી બપોરે 1 કલાક કલાક સુધી પશુપાલન ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે એકતા નગર, ટેન્ટ સિટી-1  કેવડિયા ખાતે સમર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટનો ઉદ્દેશ્ય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની અપેક્ષાઓ તરફ ધ્યાન દોરવાનો, નિમ્ન સ્તરે અસરકારક પ્રોગ્રામ અમલીકરણ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code