ખાદી પ્રત્યે લોકોનો ક્રેઝ વધતા વેચાણમાં વધારો, નવી 1.75 કરોડ રોજગારીનું સર્જન થયું
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોમાં ખોદીનો ક્રેઝ વધ્યો છે અને લોકો હવે ખાદીના વસ્ત્રો પહેરવાનું પસંદ કરી રહ્યાં છે. બીજી તરફ સરકાર પણ ખાદીને પ્રોત્સાહન આપવા પગલા ભરી રહી છે. આઠ વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં દેશભરમાં લગભગ 1.75 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે. “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગ રૂપે અમદાવાદ, […]