1. Home
  2. Tag "kharif crop"

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 55.41 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

અમદાવાદઃ પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે તેમ SEOC, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું. તેમણે […]

ગુજરાતમાં 30 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતરઃ કપાસનું વાવેતર વધ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસુ જામી રહ્યું છે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યો છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જિલ્લા-તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ખેડૂતો પણ ખરીફ પાકના વાવેતરમાં જોતરાયાં છે. રાજ્યમાં 30 લાખ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 23 લાખ હેકટરમાં થયું છે. આમ રાજ્યમાં લગભગ 35 ટકા વાવણી થઈ ચુકી […]

ગુજરાતમાં ચાલુ વર્ષે ખરીફ પાકનું વાવેતર ઘટ્યુઃ અત્યાર સુધીમાં 81 લાખ હેકટરમાં થયું વાવેતર

અમદાવાદઃ ચાલુ વર્ષે યોગ્ય વરસાદ વરસ્યો નહીં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ જળાશયોમાં પણ નવા પાણીની આવક નહીં થઈ હોવાથી હાર રાજ્યના 206 ડેમમાં લગભગ 56 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં રાજ્યમાં 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછું છે. ગયા વર્ષે […]

ગુજરાતમાં 40.53 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, હવે વરસાદ ખેંચાતા ખેડુતોની વધી ચિંતા

અમદાવાદ : ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાને લીધે વરસાદ પડતા અને ત્યારબાદ જેઠ મહિનાના પ્રારંભે પડેલા વરસાદને કારણે મોટાભાગના ખેડુતોએ વાવણીનું કામ પૂર્ણ કરી દીધું હતું, હવે વરસાદની ભારે ખેંચ વર્તાઈ રહી છે. એ કારણે હવે કેટલાક વિસ્તારોમાં ફેર વાવેતર કરવું પડે તેવા સંજોગો ઉભા થયા છે. ખાસ કરીને ઓછાં વરસાદવાળા કે વરસાદ નથી […]

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા માટે હવે ખેડુતોને 10 કલાક વીજળી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રથમ સારા વરસાદમાં મોટાભાગના ખેડુતોએ વાવેતર કરી દીધુ હતું. હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડૂતોને […]

ગુજરાતમાં જુનના અંત સુધીમાં ખરીફ પાકનું વાવેતર 25.02 લાખ હેકટર થયું, ગત વર્ષ કરતાં 13 ટકા ઓછું

ગાંધીનગરઃ  ગુજરાતમાં જૂનના અંત સુધીમાં છેલ્લાં ત્રણ વર્ષથી વાવણીલાયક વરસાદ પડી જતો હોય છે પણ આ વર્ષે અનિયમિત અને ઓછો વરસાદ પડ્યો હોવાથી વાવણી 13 ટકા ઘટી ગઇ છે. ગુજરાત સરકારે જૂન અંત સુધીના રજૂ કરેલા વાવેતરના આંકડાઓ નોંધપાત્ર નીચાં છે. મગફળીના વાવેતર ઘણા પાછળ રહી ગયા છે તો કપાસમાં પણ ઉંચા ભાવ છતાં ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code