1. Home
  2. Tag "Khatmuhurt"

સામખીયાળીથી સાંતલપુર ઝડપથી પહોંચી શકાશે, સિક્સ લેન નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત કરાશે

અમદાવાદઃ 25 ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારા કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સૌરાષ્ટ્ર વિસ્તારના સામખીયાળી-સાંતલપુર નેશનલ હાઈવે, ભાવનગર-તળાજા નેશનલ હાઈવે અને ભાવનગર-પીપળી નેશનલ હાઈવે પરના કુલ આશરે રૂ. 3882 કરોડના વિકાસ કામોના ઓનલાઈન ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છ અને પાટણને જોડતા સામખીયાળીથી સાંતલપુર નેશનલ હાઈવે-27 પર રૂ.1554 કરોડના ખર્ચે બનનારા આશરે […]

અમદાવાદમાં કાલે સોમવારે મુખ્યમંત્રીના હસ્તે વધુ એક ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરાશે

ગાંધીનગરઃ અમદાવાદ શહેરને વધુ એક ઓક્સિજન પાર્કની આવતીકાલે સોમવારે ભેટ મળશે. આગામી 5 જૂન એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરાશે. શહેર નજીક આવેલા ત્રાગડ વિસ્તારમાં  ઓક્સિજન પાર્ક 24,270 ચો. મી જેટલા વિસ્તારમાં આકાર પામશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનારા ઓક્સિજન પાર્કમાં ‘મિયાવાકી’ પદ્ધતિથી […]

ગાંધીનગરના સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું રાષ્ટ્રપતિ મુર્મ સોમવારે ખાતમૂહુર્ત કરશે

ગાંધીનગરઃ જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરમાં દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુજીના હસ્તે આગામી તા. 3જી ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરાશે.  જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મંજૂરી મળતા નવી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાના બિલ્ડીંગનું આશરે રૂ 373 કરોડના ખર્ચે નિર્માણ કરાશે. નવી 600 બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે […]

PM નરેન્દ્ર મોદી 11મી માર્ચે ગુજરાતની મલાકાતે,ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમૂહુર્ત કરશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 10મી માર્ચથી ડિફેન્સ એકસ્પોનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે 12મી  માર્ચે વડાપ્રધાનના હસ્તે  ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા છે. કહેવાય છે કે, 12 માર્ચે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની  મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે નવા પ્રોજેક્ટ મામલે ચર્ચા પણ […]

ગુજરાતમાં બે દિવસમાં 63 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોની દેશ-દુનિયાએ નોંધ લીધી છે. વિકારની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સરકાર દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં 62.59 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. આવતીકાલે […]

રાજકોટ એઈમ્સનું પીએમ મોદી તા. 31મી ડિસેમ્બરે કરશે ખાતમુહુર્ત

અમદાવાદઃ રાજકોટના જામનગર રોડ પર રાજ્યની પ્રથમ એઇમ્સ ઉભી કરવા માટે તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. સરકારી 200 એકર જમીનમાં એઇમ્સના 19 બિલ્ડીંગો ઉભી થનાર છે જે પૈકીના 12 પ્લાનને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીએ મંજૂર કરી દીધા છે. બિલ્ડીંગના બાંધકામ પૂર્વે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 31 ડીસેમ્બરે વર્ચ્યુઅલી ખાતમુહુર્ત કરે તેવી શક્યતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code