1. Home
  2. Tag "kheda"

‘આઝાદીના 75મા વર્ષે હવે દેશ માટે જીવવાનો સમય આવી ગયો છે’: કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં હર ઘર તિરંગા અભિયાન સમારોહ ખેડા તાલુકાના નવાગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કલમબંધી હાઇસ્કુલથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી પણ યોજવામાં આવી અને નવાગામના સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંચાર મંત્રીની આગેવાનીમાં તિરંગા નવાગામ ખાતે કલમબંધી હાઇસ્કુલથી ગાંધી […]

ખેડાઃ એક જ ગામના 200થી વધારે ખેડૂતો અપનાવી પ્રાકૃતિક ખેતી

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પૃથ્વી પાસે આપણી જરૂરિયાત માટે પૂરતા સંસાધનો છે પણ આપણા લોભ માટે નહિ. આજે વિશ્વ ફલક પર સંપોષિત વિકાસ માટે પ્રયત્નોની વચ્ચે બાપુના પ્રકૃતિમય સંદેશને ભારતના ક્રૃષિ ક્ષેત્રે સાકાર કરવાના હેતુથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા યુરીયા ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યુ છે. દરમિયાન […]

અમદાવાદ-ખેડા હાઈવે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-ખેડા હાઈવે ઉપર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મોટરકાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 3 યુવાનોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ખેડા હાઈવે પર પૂરઝડપે પસાર થતી મોટરકારના […]

વ્યક્તિ શારીરિક-માનસિક રીતે મજબૂત હશે તો વિકાસમાં મદદરૂપ થઈ શકશેઃ દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા મુકામે નવા બનનારા પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનના ખાર્તમૂર્હત પ્રસંગે કેન્દ્રીય રાજયકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવીન મકાનોથી નાગરિકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જો વ્યક્તિ પોતે શારિરીક અને માનસિક રીતે મજબૂત હશે […]

ખેડાઃ 3 વર્ષમાં રૂ. 200 કરોડના ખર્ચે જળસંચયના 1998 કામ કરાયાં

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજથી આગામી 31મી મે 2022 સુધી સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો કાર્યારંભ કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્‍લાના કપડવંજ તાલુકાના નવાગામ – જલાયા તળાવને ઊંડુ કરવાના અભિયાનનો શુભારંભ કેન્‍દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. કેન્‍દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણે વધુમાં જણાવ્‍યું હતું કે, ખેડા […]

ખેડા બાયપાસ હાઈવે પર અકસ્માતની ઘટના- અમદાવાદના 4 યુવકોના ઘટના સ્થળે મોત

ખેડા હાઈવે પર અકસ્માત સર્જાયો અમદાવાદના 4 લોકોના થયા મોત   અમદાવાદ-  ગુજરાતના હાઈવે હવે જાણો કાળનો કોળીયો બની રહ્યા છે, રોજે રોજ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે  આજે વહેલી સવારે ખેડા હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી રહી છે પ્રાપ્ત જાણકા્રી પ્રમાણે ખેડા […]

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા પાસે ટેન્કરમાં આગ લાગી ડ્રાઈવરનો બચાવ

નડિયાદઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા નજીક ગતરાત્રે એક ટેન્કરમાં એકાએક આગ લાગી હતી. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામા ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત હાઈવે પેટ્રોલિંગના સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સૂત્રોના […]

ખેડા: સ્વર્ગસ્થ કોરોના વોર્રિયરના વારસદારોને આર્થિક સહાય ચુકવાઈ

અમદાવાદઃ  સમગ્ર વિશ્વ જયારે કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં સપડાયેલું હતુ ત્યારે પોતાના પરિવાર અને સ્વયમની ચિંતા કર્યા વિના જાનના જોખમે કાળઝાળ ગરમીમાં રોડ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડઝદળાના બે જવાનોનું કોરોનાથી સંક્રમીત થતા મૃત્યૃ થયુ હતુ. રાજય સરકાર ધ્વારા આ બન્ને કોરોના વોરિયરના સીધા વારસદાર ધર્મપત્નીઓના એકાઉન્ટમાં રૂા. 25-25 લાખ મુખ્યમંત્રી રાહતફંડમાથી જમા થઈ ગયા છે. […]

આણંદ, કચ્છ, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં કોરોનાના કેસમાં ઉછાળો,

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હવે તો નાના શહેરોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. 21મી ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ઝડપથી નોંધાઈ રહ્યા છે. પરિણામે, પહેલી અને બીજી લહેરની […]

માતર નજીક સીએનજી કાર ઝાડ સાથે અથડાતા આગ લાગી, ચાલકનું દાઝી જતાં મોત

નડિયાદઃ ખેડા જિલ્લાના માતર પંથકમાં  બુધવારે રાત્રે કાર લઈને આવતો યુવાન એકાએક રોડની સાઇડના વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતાં બળીને ભડથું થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે. આકસ્મિક આગ લાગતાં યુવાને જીવ ગુમાવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના નવાઘરા ગામે રહેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code