1. Home
  2. Tag "kheda"

આ છે ખેડા જીલ્લાનું કામનાથ મહાદેવ મંદિર – 575 વર્ષથી સચવાયેલું હજારો કિલો ઘી, વર્ષોથી પ્રવજલિત થાય છે અખંડ જ્યોત

ખેડા જીલ્લાના કામનાથ મહાદેવ મંદિરની વિશેષતાઓ વર્ષોથી સચવાયેલું છે દેશી ઘી આજે શિવરાત્રી છે  દેશભરના શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ છે ત્યારે ગુજરાતમાં સોમનાથ સહીતના ઘણા મંદિરો પણ પોતાની વિશેષતાને લઈને જાણીતા છે  ત્યારે ગુજરાતમાં આવેલા કામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ તો જાણવો રહ્યો.   ભગવાનની શ્રદ્ધા કહો કે પછી કુદરતનો ચમત્કાર કહો અહી વર્ષોથી દેશી ઘી […]

માનવતાની મહેકઃ ભૂલથી મધ્યપ્રદેશથી ખેડા આવેલી અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન

અમદાવાદઃ ખેડા (નડીયાદ) સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશની ૭ માસની દિકરી સાથે અસ્થિર મગજની મહિલાને 10 દિવસના આશ્રય આપી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું હતું. મહિલાના પરિવારે મહિલાનું પુનઃ મિલન કરાવનાર સંસ્થા અને નડીયાદ પોલીસની પ્રશંસા કરી હતી. ખેડા જીલ્લામાં કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ “હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ” દ્વારા સંચાલિત ખેડા-નડીયાદ સખી વન […]

PM મોદી રવિવારે સવારે ખેડા તથા સાંજે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર – સોમવારે આ મુજબ રહેશે PM મોદીનો કાર્યક્રમ

પીએમ મોદી રવિવારે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર આ પહેલા તેઓ ખેડામાં જનસભા સંબોધશે સોમવારે પણ પીએમ મોદી પ્રચારના કામોમાં ગુજરાતમાં જ રહેશે ભરુચઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાની બધી જ તાકાત પ્રચાર પ્રસારમાં લગાવી રહી છે જેના પરિણામ સ્વરુપે બીજેપીના અનેર વરિષ્ટ નેતાઓ […]

ગુજરાતમાં બે દાયકામાં ઘાન્ય-બાગાયતી પાકના ઉત્પાદનમાં જંગી વધારોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસને પગલે આજે ગુજરાતમાં દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખાય છે. બે દાયકા પહેલા ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો હતો જે આજે ઘટીને લગભગ 2થી 3 ટકા જેટલો થયો છે. આવી જ રીતે નાના અને મધ્યમ કદના એકમોની સંખ્યામાં બે દાયકામાં વધારો થયો છે.આ ઉપરાંત ધાન્ય પાક અને બાગાયતી […]

ખેડામાં રૂ. 9114.18 લાખના કુલ 80 વિકાસ કામોનું મુખ્યમંત્રી ખાતમુર્હૂત અને લોકાર્પણ કરાશે

અમદાવાદઃ બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લાના નડિયાદ અને ઠાસરા એમ બે સ્થળોએ મુલાકાત લઇ જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા કુલ રૂા. 9114.18 લાખના 73 કામોનું  ખાતમુર્હૂત અને 8 કામોનુ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નડિયાદમાં સવારે  રૂા. 1407.41 લાખના ખર્ચે બનેલ નવ નિર્મિત ખેડા જિલ્લા પંચાયત ભવન,  રૂા.3 કરોડના ખર્ચે રીસફેંસીગ ઓફ નડિયાદ બાયપાસ […]

‘આઝાદીના 75મા વર્ષે હવે દેશ માટે જીવવાનો સમય આવી ગયો છે’: કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં હર ઘર તિરંગા અભિયાન સમારોહ ખેડા તાલુકાના નવાગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કલમબંધી હાઇસ્કુલથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી પણ યોજવામાં આવી અને નવાગામના સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંચાર મંત્રીની આગેવાનીમાં તિરંગા નવાગામ ખાતે કલમબંધી હાઇસ્કુલથી ગાંધી […]

ખેડાઃ એક જ ગામના 200થી વધારે ખેડૂતો અપનાવી પ્રાકૃતિક ખેતી

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પૃથ્વી પાસે આપણી જરૂરિયાત માટે પૂરતા સંસાધનો છે પણ આપણા લોભ માટે નહિ. આજે વિશ્વ ફલક પર સંપોષિત વિકાસ માટે પ્રયત્નોની વચ્ચે બાપુના પ્રકૃતિમય સંદેશને ભારતના ક્રૃષિ ક્ષેત્રે સાકાર કરવાના હેતુથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા યુરીયા ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યુ છે. દરમિયાન […]

અમદાવાદ-ખેડા હાઈવે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-ખેડા હાઈવે ઉપર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મોટરકાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 3 યુવાનોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ખેડા હાઈવે પર પૂરઝડપે પસાર થતી મોટરકારના […]

વ્યક્તિ શારીરિક-માનસિક રીતે મજબૂત હશે તો વિકાસમાં મદદરૂપ થઈ શકશેઃ દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા મુકામે નવા બનનારા પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનના ખાર્તમૂર્હત પ્રસંગે કેન્દ્રીય રાજયકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવીન મકાનોથી નાગરિકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જો વ્યક્તિ પોતે શારિરીક અને માનસિક રીતે મજબૂત હશે […]

ખેડાઃ 3 વર્ષમાં રૂ. 200 કરોડના ખર્ચે જળસંચયના 1998 કામ કરાયાં

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજથી આગામી 31મી મે 2022 સુધી સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો કાર્યારંભ કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્‍લાના કપડવંજ તાલુકાના નવાગામ – જલાયા તળાવને ઊંડુ કરવાના અભિયાનનો શુભારંભ કેન્‍દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. કેન્‍દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણે વધુમાં જણાવ્‍યું હતું કે, ખેડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code