વડોદરા અને ખેડામાં ગમખ્વાર અકસ્માતના બે બનાવમાં સાતના મોત
અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે દરમિયાન નર્મદાના રાજપીપળામાં વડોદરાના પરિવારને નડેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિના કરુણ મોત થયા હતા. જ્યારે ખેડામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના રાજપીપળાથી કારમાં વડોદરા આવતા પરિવારને ભરૂચ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેના કારણે […]