1. Home
  2. Tag "Kidnapping"

નાઇજીરીયાની કેથોલિક સ્કૂલમાં અપહરણ કરાયેલા 300 થી વધુ બાળકો માંથી 50 બાળકો છટકી ગયા

નવી દિલ્હી: નાઇજીરીયાની એક કેથોલિક સ્કૂલમાંથી બંદૂકની અણીએ 300 થી વધુ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે, તેમાંથી 50 બાળકો અપહરણકર્તાઓથી બચીને ભાગી ગયા છે, એક ખ્રિસ્તી જૂથે માહિતી શેર કરી. નાઇજર રાજ્યમાં સેન્ટ મેરીની સહ-શૈક્ષણિક શાળા પર શુક્રવારે અપહરણકારોએ હુમલો કર્યો, જેમાં આશરે 303 બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ કરવામાં આવ્યું. એ જ […]

બેંગલુરુમાં ખાનગી કંપનીના ચાર કર્મચારીઓનું અપહરણ કરનાર આઠ અપહરણકારોની ધરપકડ

નવી દિલ્હી: બેંગલુરુના કોરામંગલા વિસ્તારમાં ગ્લોબલ ટેલિકોમ કનેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (BPO) ના ચાર વરિષ્ઠ કર્મચારીઓને અપહરણકારોએ પોલીસ બોલાવી રહી છે એમ કહી ઓફીસની બિલ્ડીંગના નીચે બોલાવી અપહરણ કર્યું. પછી, બદમાશોએ ચારેય પાસેથી 18.9 લાખ રૂપિયાની ખંડણી માંગી. વાસ્તવમાં, ગ્લોબલ ટેલિકોમ કનેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) કંપનીમાં કામ કરતા ચાર લોકોનું બદમાશો દ્વારા […]

નાઇજીરીયામાં કેથોલિક સ્કૂલ પર બંદૂકધારીઓનો હુમલો, 200 બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકન દેશ નાઇજીરીયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. પશ્ચિમી પ્રાંતમાં બંદૂકધારીઓએ એક કેથોલિક સ્કૂલ પર હુમલો કર્યો. બંદૂકધારીઓએ શાળાની અંદર લગભગ 215 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોને બંધક બનાવ્યા હતા. અધિકારીઓએ આ ઘટનાની જાહેરાત કરી, જે પડોશી રાજ્યમાં બંદૂકધારીઓએ 25 વિદ્યાર્થીનીઓનું અપહરણ કર્યાના થોડા દિવસો પછી જ બની છે. સેન્ટ મેરી સ્કૂલ પર […]

અમેરિકામાં 8 ભારતીય ગેંગસ્ટરની કરાઈ ધરપકડ, અપહરણ અને ખંડણી સહિતના કેસમાં સંડોવણી

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન જોઆક્વિન કાઉન્ટીમાં પોલીસ અને FBI એ ભારતીય મૂળના 8 લોકોની ધરપકડ કરી છે. તેમના પર એક સ્થાનિક વ્યક્તિનું અપહરણ કરવાનો, તેને નગ્ન કરીને કલાકો સુધી ત્રાસ આપવાનો અને પછી પૈસા પડાવવાનો આરોપ છે. તપાસ એજન્સીઓ અનુસાર, આ ગેંગ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ ભારતમાં પણ હત્યા અને હથિયારોના કેસોમાં સંડોવાયેલી […]

પાકિસ્તાનના સિંધમાં એક હિન્દુ મહિલાનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું

પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાયની એક મહિલાનું અપહરણ કરીને બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવવામાં આવ્યો હતો અને તેના લગ્ન એક મુસ્લિમ પુરુષ સાથે કરાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. મહિલાના પરિવારે આ દાવો કર્યો છે. અપહૃત મહિલાના પરિવારે બુધવારે (28 મે) સરકાર અને અધિકારીઓને દક્ષિણ સિંધ પ્રાંતના મીરપુરખાસના દિઘરી વિસ્તારમાંથી તેણીને શોધવાની અપીલ કરી. મહિલાનો પતિ અને તેના […]

કોર્ટ કેમ્પસમાંથી ડૉક્ટરનું અપહરણ કરવા બદલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધાઈ

ચંદીગઢ: CBIએ વર્ષ 2022માં જિલ્લા કોર્ટ પરિસરમાંથી ડૉક્ટરના અપહરણના કેસમાં ચંદીગઢમાં ક્રાઈમ બ્રાન્ચના સાત પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી છે. સુપ્રીમ કોર્ટે 6 ઓગસ્ટ 2024ના રોજ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈને ડો.મોહિત ધવન દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્રીય એજન્સીએ તપાસ શરૂ કરી. ડૉ. મોહિત ધવને આરોપ […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સશસ્ત્ર ગુનેગારોએ ન્યાયાધીશનું અપહરણ કર્યું

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, બીજી તરફ તાજેતરમાં કેટલાક જજોએ સર્વોચ્ચ અદાલતને પત્ર લખીને આઈએસએસના અધિકારીઓ કેટલાક કેસોમાં દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી હોય તેમ હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં કેટલાક શખ્સોએ ન્યાયધીશનું […]

યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયરનું રશિયન સૈન્યએ અપહરણ કર્યાનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઈવાન ફેડોરોવને કથિત રીતે રશિયન સેનાએ અપહરણ કર્યાનું જાણવા મળે છે. મેયર દ્વારા રશિયન સેનાને સમર્થન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની નિંદા કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ કહ્યું હતું કે, મેલિટોપોલના મેયરનું અપહરણ લોકતંત્રની વિરુધ્ધનો યુદ્ધ અપરાધ છે. હું આપને વિશ્વાસ અપાવુ છું કે તમામ લોકતાંત્રિક દેશોમાં 100 […]

ગાંધીનગરઃ 3 બાળકીઓનું અપહરણ કર્યાં બાદ દુષ્કર્મ આચરનારો વિકૃત આરોપી ઝબ્બે

અમદાવાદઃ શહેરની નજીક આવેલ સાંતેજ નજીક એક બાળકી ઉપર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી. આ બનાવની પોલીસ તપાસ કરતી હતી ત્યારે જ એક બાળકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. દરમિયાન પોલીસે આ કેસમાં સંડોવાયેલા વિજય ઠાકોર નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી બાળકીઓને શિકાર બનાવીને દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ […]

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતઃ 6 બોટ સાથે 35 ભારતીય માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરી વધી છે. અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમામાંથી 6 બોટ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના દરિયામાં ભારતીય જળસીમામાં માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code