1. Home
  2. Tag "killed"

બીજાપુરમાં એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 18 નક્સલીઓ માર્યા ગયા, ત્રણ જવાન શહીદ થયા

નવી દિલ્હી: બીજાપુર-દંતેવાડા સરહદ પર પશ્ચિમ બસ્તર ડિવિઝનના માઓવાદીઓ સાથે મંગળવાર સવારથી શરૂ થયેલ એન્કાઉન્ટર સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યું. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટર સ્થળ પરથી 18 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. માઓવાદી કમાન્ડર વેલ્લાની ટીમ સાથે એન્કાઉન્ટર થયું. મોડી સાંજ સુધીમાં, સુરક્ષા દળોએ વેલ્લા સહિત 12 માઓવાદીઓને મારી નાખ્યા હતા, જ્યારે ત્રણ ડીઆરજી સૈનિકો […]

આંધ્રપ્રદેશ પોલીસે સાત માઓવાદીઓ ઠાર માર્યા, 50 ની ધરપકડ કરી

નવી દિલ્હી: આંધ્રપ્રદેશ પોલીસે માઓવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ અને માઓવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા છે. આંધ્રપ્રદેશ પોલીસે કૃષ્ણા, એલુરુ, એનટીઆર વિજયવાડા, કાકીનાડા અને ડૉ. બીઆર આંબેડકર કોનસીમા જિલ્લામાંથી 50 સીપીઆઈ (માઓવાદી) કાર્યકરોની ધરપકડ કરી છે, જેનાથી સંગઠનના દક્ષિણ બસ્તર અને દંડકારણ્ય નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. આંધ્રપ્રદેશ […]

કુખ્યાત માડવી હિડમા સહિત છ નક્સલીઓ સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઠાર મરાયાં

નવી દિલ્હી: નક્સલવાદને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી માડવી હિડમાને સુરક્ષા દળોએ ઠાર માર્યો છે. હિડમા ઉપરાંત, સુરક્ષા દળોએ પાંચ અન્ય નક્સલીઓને પણ ઠાર માર્યા હતા. સુકમાને અડીને આવેલા આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ જિલ્લા નજીક સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. હિડમા, જેના પર […]

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા

નવી દિલ્હી: સુકમા જિલ્લાના ભીજ્જી-ચિંતાગુફા સરહદ પર તુમલપાડ જંગલમાં ડીઆરજી ટીમ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ 15 લાખ રૂપિયાના ઈનામી રકમના ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા. આમાં કુખ્યાત જનમિલિટિયા કમાન્ડર અને સ્નાઈપર નિષ્ણાત માધવી દેવાનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટર સ્થળ પરથી 303 રાઇફલ્સ, BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર્સ) અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. […]

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બે મહિલા નક્સલીઓ ઠાર, સુરક્ષા દળોને મોટી સફળતા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે મહિલા નક્સલીઓ માર્યા ગયા હતા. ઘટનાસ્થળેથી એક AK-47 સહિત અનેક હથિયારો મળી આવ્યા હતા. જાણકારી મુજબ, ગઢચિરોલી પોલીસે એટાપલ્લી તાલુકાના ઝામ્બિયા જંગલમાં ભીષણ એન્કાઉન્ટરમાં બે મહિલા માઓવાદીઓને મારી નાખ્યા છે. ગુપ્ત માહિતીના આધારે, C-60 ટીમો અને CRPFની 191મી બટાલિયને વિસ્તારને ઘેરી લીધો અને એક AK-47, […]

પહેલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણય આતંકવાદીઓ ઠાર મરાયાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ સંસદમાં ઓપરેશન સિંદૂર અંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલા જેવી ઘટના અંગે ચર્ચા થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેની પણ ચર્ચા થવી જોઈએ. કાલે ઓપરેશન મહાદેવ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં સુલેમાન ઉફે ફેઝલ સહિત 3 આતંકવાદી સુરક્ષાદળોના અભિયાનમાં માર્યા ગયા હતા. સુલેમાન લશ્કર-એ તૈયબાના કમાન્ડર હતો. […]

છત્તીસગઢઃ સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ માર્યા ગયા છે. રાજ્યના બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ માઓવાદી વિરોધી કાર્યવાહી શરૂ કરી ત્યારે ગઈકાલે બપોરે અબુઝહમાડ વિસ્તારના જંગલોમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટર સ્થળેથી 6 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા […]

ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને પકડવાનો દાવો કરનાર પાકિસ્તાની અધિકારી માર્યો ગયો

2019 માં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને કસ્ટડીમાં લેવાનો દાવો કરનાર પાકિસ્તાની સેનાના મેજર મોઇઝ અબ્બાસ શાહનું અવસાન થયું છે. પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાન ક્ષેત્રમાં તહરીક-એ-તાલિબાન (TTP) સાથેની એન્કાઉન્ટરમાં ગોળી વાગતાં મેજર મોઇઝ અબ્બાસ શાહનું મોત નીપજ્યું હતું. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, મેજર મોઇઝ અબ્બાસ શાહના નેતૃત્વમાં પાકિસ્તાની સેના દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધા વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) વિરુદ્ધ […]

25 મિનિટ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં કટ્ટર નક્સલી ઉદય અને અરુણા માર્યા ગયા

આંધ્રપ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. આંધ્ર-ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટી (AOBSZC) ને અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મોટો ઝટકો લાગ્યો છે. માઓવાદી સંગઠનના કેન્દ્રીય સમિતિના સભ્ય અને AOBSZC સચિવ ગજરલા રવિ ઉર્ફે ઉદય, પૂર્વીય વિભાગના સચિવ રવિ વેંકા ચૈતન્ય ઉર્ફે અરુણા, માર્યા ગયા હતા. અન્ય એક મહિલા નક્સલી, અંજુ, પણ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર […]

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યાં

લાહોરઃ પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દરમિયાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા. પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. પાકિસ્તાની સેનાને મળી હતી ગુપ્ત માહિતી પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે એક નિવેદનમાં આ ઓપરેશન વિશે માહિતી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code