સુરતમાં વાહનચાલકોને પતંગની દોરીથી બચાવવા ઓવરબ્રિજ પર તાર લગાવાયા
• ઉત્તરાણ પહેલા જ મ્યુનિ. કોર્પોરેશનને વાહનચાલકોને બચાવવા આયોજન કર્યું • શહેરના 120 બ્રિજની સાઈડ દીવાલો પર તાર લગાવવાનો પ્રારંભ • દર વખતે પતંગની દોરીને લીધે વાહનચાલકો અકસ્માતોના ભોગ બનતા હતા સુરતઃ શહેરનો પતંગોત્સવ દેશભરમાં જાણીતો છે. સુરતી દોરી અને સુરતી પતંગ બન્ને વખણાય છે. અને એની માગ રહેતી હોય છે. તેમજ ઉત્તરાણના પર્વમાં બહારગામના […]