ન્યૂઝીલેન્ડ સામેની T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કમાન કે.એલ રાહુલને સોંપવાના સંકેત
દિલ્હીઃ આઈસીસી T-20 વિશ્વકપ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 ઈન્ટરનેશનલ સીરીઝ રમાશે. T-20 વિશ્વકપ બાદ T-20માંથી કપ્તાની છોડવાની જાહેરાત પહેલાથી જ વિરાટ કોહલીએ કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ ન્યૂઝીલેન્ડ સામેની T-20 સીરિઝ માટે કેટલાક ખેલાડીઓને આરામ આપવાનું વિચારી રહી છે. જેથી રોહત શર્મા, બુમરાહ અને કોહલીએને આરામ આપવામાં આવે તેવી […]


