1. Home
  2. Tag "known"

વાહનને મોડિફિકેશન કરાવતા પહેલા જાણીલો ભારતીય મોટર વાહન કાનૂન, નહીં તો મુશ્કેલીઓ વધશે

ભારતમાં, લોકો તેમના વાહનોમાં ફેરફાર કરાવે છે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો જાણતા નથી કે દેશમાં વાહનોમાં ફેરફાર કરવા અંગે ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો તમે તમારી કાર કે બાઇકમાં ફેરફાર કરાવવાનું વિચારી રહ્યા છો, તો પહેલા એ જાણવું જરૂરી છે કે ભારતમાં બધા પ્રકારના ફેરફાર કાયદેસર નથી. ઘણી વખત લોકો તેમના વાહનોને […]

લાપતા લેડીઝ ફિલ્મથી જાણીતા બનેલા છોટુએ અનેક સંઘર્ષ બાદ જાણ્યો સફળતાનો સ્વાદ

કપિલ શર્મા શોમાંથી લા પતા લેડિઝ ફિલ્મમાં જાણીતા બનેલા છોટુને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લે છે. જોકે, આ સફર સરળ નહોતી. અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના સિહોરાના રહેવાસી સતેન્દ્ર સોની વિશે, જે આજે પોતાના અભિનય અને સંવાદો બોલવાની શૈલીથી દર્શકોના દિલ જીતી લીધા છે. સતેન્દ્ર સોનીએ […]

જાણીતા નિર્દેશક શંકર હવે આ ફિલ્મ ઉપર કામ કરશે

નિર્દેશક શંકર હાલ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ તેમના માટે ઘણી મહત્વની છે, કારણ કે તેમની અગાઉની ફિલ્મ ઇન્ડિયન 2 બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. શંકરે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની કિસ્મત સાથ નથી આપી રહ્યું. આવી સ્થિતિમાં તેમને આગામી ફિલ્મ […]

પીએમ મોદીએ જાણીતા મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરના નિધન પર કર્યો શોક વ્યક્ત

મલયાલમ સાહિત્યના દિગ્ગજ અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમટી વાસુદેવન નાયરનું કેરળના કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું હતું કે, મલયાલમ સિનેમા અને સાહિત્યના સૌથી સન્માનિત વ્યક્તિઓમાં એક એમટી વાસુદેવનના નિધન પર હું દીલગીરી વ્યક્ત કરું છું. તેમના પરિવાર અને ચાહકો […]

જાણીતી મોબાઈલ કંપનીએ ગ્રાહકને યુઝર મેન્યુઅલ નહીં આપતા ચુકવવો પડ્યો દંડ

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે તમે નવો સ્માર્ટફોન ખરીદો છો ત્યારે ફોનની સાથે તેની એક્સેસરીઝ અને યુઝર મેન્યુઅલ તથા વોરંટી ડિટેલ પણ આપવામાં આવે છે. જો કે મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ ગ્રાહકને વપરાશકર્તા માર્ગદર્શિકા પ્રદાન કરે છે, પરંતુ બેંગલુરુના એક સ્માર્ટફોન ગ્રાહકને સ્માર્ટફોનની ખરીદી સાથે વપરાશકર્તા મેન્યુઅલ આપવામાં આવ્યું ન હતું. જેના કારણે […]

આશિકીથી જાણીતા બનેલા રાહુલ રોયે મુશ્કેલ સમયને યાદ કર્યો

હિન્દી ફિલ્મોમાં અવાર-નવાર નવા કલાકારો જોવા મળે છે. આવા ઘણા કલાકારો છે જેમણે તેમની પ્રથમ ફિલ્મથી જ સારી સફળતા મેળવી છે. જો કે, પછી ધીમે ધીમે આ સ્ટાર વિસ્મૃતિમાં અદૃશ્ય થવા લાગ્યા હતા. આવો જ એક અભિનેતા છે રાહુલ રોય, તેમણે તેની ફિલ્મ આશિકીથી જબરદસ્ત સ્ટારડમ મળ્યું હતું. તે સમય દરમિયાન, તેનું સ્ટારડમ એટલું અસરકારક […]

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા […]

મુલતાન સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યથી સ્વર્ણનગરી તરીકે ઓળખાતું

મુલતાનમાં પ્રાચીન સૂર્ય મંદિર અને પ્રહલાદપુરીનું નહસિંહ મંદિર આવેલું હતું. આ બંને મંદિરોની ભવ્યતા અને ખ્યાતિ દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલી હતી. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવામાં આવતા હતા. શ્રદ્ધાળુઓ ભગવાન સૂર્યને પોતાની આવકનો અડધો ભાગ પણ અર્પણ કરતા હતા. મુલતાનના ધાર્મિક સ્થળોની ભવ્યના કારણે જ ઈસા પૂર્વકાળના પ્રારંભિક ઈસ્વી સદીઓ સુધી ગ્રીક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code