1. Home
  2. Tag "Krishna Janmotsav"

કૃષ્ણ જન્મોત્સવઃ રાજસ્થાનના આ મંદિરમાં ભગવાન જન્મ સમયે 21 તોપની સલામી અપાય છે

નવી દિલ્હીઃ દેશભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. બાલ ગોપાલની જન્મજયંતિ મંદિરોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ રાજસ્થાનના રાજસમંદમાં એક 400 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં શ્રી કૃષ્ણની જન્મજયંતિ અનોખી ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને 21 તોપોની સલામી આપવામાં આવે છે. કૃષ્ણ ભક્તો 400 વર્ષથી આ પરંપરાનું પાલન કરે છે. બીજા દિવસે મંદિરમાં […]

ગુજરાતભરમાં કૃષ્ણ જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઊજવાયો, ભાવિકો કૃષ્ણમય બન્યા

અમદાવાદ : રાજ્યભરમાં જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. તમામ મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. દ્વારકાધિશ, ડાકોરના રણછોડરાયજી, શામળાજી, ઈસ્કોન સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અને લાલાને પારણિયે ઝૂંલાવીને કૃષ્ણમય બન્યા હતા. અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજીના મંદિરમાં પણ નંદ ઘેર આનંદ ભયોના નારાથી ગુંજી ઉટ્યુ હતું. રાજ્યમાં દ્વારકા , ડાકોર અને શામળાજી, […]

દ્વારકાના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ તૈયારીઓઃ મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારાયું

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધિશના મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે.  જગત મંદિરમાં જન્માષ્ટમીનો સૌથી મોટો ઉત્સવ ભાવિકોની હાજરીમાં ઉજવવાનો નિર્ણય લેવાયો હતો જેના પગલે ઉત્સવ સંબંધિત તમામ તૈયારી અને વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. જગત મંદિર રૂટ પર ખાસ બેરીકેટ ગોઠવી દર્શનાર્થીઓ માટે વ્યવસ્થાઓ નિયત કરાઇ રહી છે. જયારે ચુસ્ત પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code