કુંભકરણ 6 મહિના સુતો રહેતો હતો,આ વરદાન હતું કે શ્રાપ,જાણો
લંકાના રાજા રાવણના ભાઈ કુંભકરણથી તો ભાગ્ય જ કોઈ અજાણ હશે, દરેક લોકોને જાણ હશે કે કુંભકરણ 6 મહિના સુતો રહેતો હતો અને 6 મહિના જાગતો હતો. આ વાતને લઈને કેટલાક લોકો માને છે કે કુંભકરણને શ્રાપ હતો એટલે તે લાંબો સમય સુતો રહેતો હતો અને કેટલાક એમ માને છે કે તેને વરદાન મળ્યું હતું […]