1. Home
  2. Tag "kupwara"

હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર આવતી-જતી 50 ફ્લાઇટ્સ રદ

શ્રીનગર, 27 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરમાં ફરી એકવાર ભારે હિમવર્ષા થઈ રહી છે. કુપવાડા અને પુલવામા સહિત ખીણના અન્ય વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, અને શ્રીનગર એરપોર્ટથી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. આ સંદર્ભમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં હિમવર્ષાને કારણે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જતી […]

કુપવાડાના કેરન સેક્ટરમાં ‘ઓપરેશન પિમ્પલ’માં 2 આતંકવાદીઓ ઠાર મરાયાં

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક ભારતીય સેનાએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ભારતીય સેનાના જવાનોએ ઓપરેશન પિમ્પલમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. હવે આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે. ચિનાર કોર્પ્સના સત્તાવાર ‘X’ હેન્ડલે શનિવારે સવારે 7:10 વાગ્યે ‘ઓપરેશન પિમ્પલ’ વિશે માહિતી પોસ્ટ કરી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, […]

જમ્મુ-કાશ્મીર: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કુપવાડામાં લોકોને મળ્યા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે કુપવાડા જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત લોકોને મળ્યા. આ દરમિયાન તેમણે ખાતરી આપી હતી કે નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ થયા પછી સરકાર વળતર આપશે. તેમણે કહ્યું કે ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઘરો, દુકાનો અને મદરેસા જેવી જાહેર સંપત્તિઓને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર […]

પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા, ઉરી અને અખનૂરમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, પાકિસ્તાની સેના સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે અને ભારતીય સેનાને ઉશ્કેરી રહી છે. ભારતીય સેનાના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી કરવામાં આવેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. આ અધિકારીના જણાવ્યા અનુસાર, 30 એપ્રિલ અને 01 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ […]

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ

સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષા દળોને આશંકા છે કે અહીં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર કુપવાડામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની બાતમી મળ્યા પછી, જમ્મુ અને […]

કુપવાડામાં એલઓસી પાસે ઘુસણખોરીનો પ્રયાસ કરતા 3 આતંકવાદી ઠાર મારાયા

ગુપ્ત માહિતી અનુસાર આર્મી અને પોલીસે હાથ ધર્યું અભિયાન બે સ્થળો ઉપર અભિયાન શરૂ કરીને આતંકવાદીઓને ઠાર કરાયાં શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ ભારતીય સેના સાથેની અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયાં હતા.  સેનાએ કહ્યું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો હુમલો નિષ્ફળ, સેનાનો જવાન શહીદ

શ્રીનગરઃ ભારતીય સેનાએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કામકરી સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનની ‘બોર્ડર એક્શન ટીમ’ (BAT)ના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતો. જો કે, આ દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને એક કેપ્ટન સહિત અન્ય ચાર સેનાના જવાનો ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોર પણ માર્યો ગયો હતો. […]

આતંકીઓને ભારતમાં ઘુસવામાં પાકિસ્તાનની BAT કરી રહી હતી મદદ, ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં થયેલા હુમલાને લઈને સેનાએ મોટું નિવેદન આપ્યું છે. સેનાનું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલામાં એક પાકિસ્તાની જવાન માર્યો ગયો અને બે ઘાયલ થયા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ આતંકવાદીઓના એક જૂથને ભારતીય વિસ્તારમાં ઘૂસવામાં મદદ કરી રહી હતી.ત્યારબાદ […]

કુપવાડામાં આતંકીઓ પાસેથી મળી સ્ટેયર એયુજી રાઈફલ, અફઘાનિસ્તાનમાં નાટોના જવાનો કરતા હતા ઉપયોગ

નવી દિલ્હીઃ કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં માર્યા ગયેલા બે વિદેશી આતંકવાદીઓ પાસેથી ઑસ્ટ્રિયન બનાવટની બુલપઅપ એસોલ્ટ રાઈફલ ‘સ્ટેયર એયુજી’ મળી આવી હોવાનું જાણવા મળે છે. અફઘાનિસ્તાનમાં નાટો દેશની સેના દ્વારા આવી રાઈફલોનો ઉપયોગ કરવામાં આવતો હતો. સત્તાવાર સૂત્રોએ તેને દુર્લભ જપ્તી ગણાવી છે. નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા આતંકવાદીઓ પાસેથી આ રાઈફલો સાથે […]

ડોડા બાદ કુપવાડામાં ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કરીને આતંકવાદીઓને ધેર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ વિભાગના ડોડા જિલ્લા બાદ હવે કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે સરહદી વિસ્તાર કેરનમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આર્મીના 6 આરઆર અને પોલીસના એસઓજીના જવાનો સ્થળ પર તૈનાત છે. તેમજ બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગુરુવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code