1. Home
  2. Tag "Lake"

બર્ફીલા સરોવરમાં દટાયેલો મળ્યો 48,500 વર્ષ જૂનો ‘ઝોમ્બી વાયરસ’,મનુષ્ય માટે બની શકે છે ખતરો

વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો છે.તેઓએ બરફની નીચે થીજી ગયેલા ઘણા વાયરસ શોધી કાઢ્યા છે.તેમની વચ્ચે એક વાયરસ પણ છે, જે 48,500 વર્ષ પહેલા બરફની નીચે દટાયેલો હતો.તે બરફથી જામેલ સરોવર નીચેથી મળી આવ્યો છે. આ સિવાય આ વૈજ્ઞાનિકોએ લગભગ 24 વધુ વાયરસ શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્લાઈમેટ […]

સુજલામ સુફલામ જળ અભિયાનઃ જળસંગ્રહમાં 23,000 લાખ ઘન ફૂટનો વધારો થશે

અમદાવાદઃ ચોમાસામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે લગભગ 17880 જેટલા કામનો પૂર્ણ કરવામાં આવ્યાં છે. અભિયાન દરમિયાન ચેકમેડ અને તળાવો ઉંડા કરવામાં આવ્યાં છે. આમ જળસંગ્રહમાં લગભગ 23 હજાર લાખ ઘનફૂટનો વધારો થવાનો અંદાજ છે. એટલું જ […]

ઉત્તરપ્રદેશઃ ગંદા તળાવની કાયાપલટ કરીને દેશનું પ્રથમ “અમૃત સરોવર”નું નિર્માણ કરાયું

નવી દિલ્હીઃ દેશના પ્રથમ “અમૃત સરોવર”નું ઉદ્ઘાટન 13 મે, 2022ના રોજ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પ્રદેશના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ દ્વારા પટવાઈ, રામપુર (ઉત્તરપ્રદેશ) ખાતે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નકવીએ ​​નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ ભવ્ય અમૃત સરોવરને ખૂબ જ ઓછા સમયમાં શરૂ કરવામાં સામાન્ય લોકો, ગ્રામજનોની […]

ડૂબી જવાના ત્રણ બનાવો, ધૂળેટી રમ્યાં બાદ નદી અને તળાવમાં નાહવા ગયેલા 11 યુવાનો ડૂબી ગયા

અમદાવાદઃ રાજ્યમાં આજે ઘૂળેટીના પર્વમાં રંગોથી રમ્યા બાદ નદી અને તળાવમાં નહાવા ગયેલા 11 યુવાનો ડુબી ગયાની ઘટના બની હતી. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં નાહવા ગયેલા કિશોર વયના પાંચ મિત્રો ડુબી જતા ખૂશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. જ્યારે ખેડા જિલ્લામાં નદી અને તળાવમાં ડુબી જવાની બે ઘટના બની હતી. જેમાં વણકબોરી ડેમ મહીસાગર […]

સુરતમાં સચિન વિસ્તારના તળાવમાં ત્રણ બાળકો ડુબ્યાં, બેના મૃતદેહ મળ્યાં

સુરતઃ શહેરના સચિન  જીઆઈડીસી વિસ્તારના એક તળાવમાં 3 બાળક ડૂબી ગયાં હોવાની જાણ થતાં પોલીસ અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા. તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ બોટિંગ કરી શકે તે માટે સરોવરમાં નર્મદાના નીર ઠલવાયા

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડુતોની હાલત સૌથી કફોડી બની છે. ખેડુતો સિંચાઈનું પાણી આપવાની માગ કરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ પીવાના પાણીને અગ્રતા આપીને સિંચાઈનું પાણી આપવાની ના પાડી દીધી હતી. તમામ જળાશયોમાં પીવાના પાણી માટેનો જથ્થો રિઝર્વ રાખવાની સુચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે બીજીબાજુ સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક નર્મદા નદીમાં પ્રવાસીઓના બોટિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code