1. Home
  2. Tag "land acquisition"

ભારત માલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થયાનો સાંસદે કર્યો આક્ષેપ

સાંસદ ગનીબેન ઠાકોરનો આક્ષેપ, મળતિયાઓએ ખેડૂતો પાસેથી જમીનો ખરીદી લીધી, જંત્રી ₹1,000 થી વધુ નથી, છતાં જમીનનું મૂલ્યાંકન ₹4,500 પ્રતિ ચોરસ મીટર ગણવાયુ, સરકારે પૂરગ્રસ્તોને પુરતી રાહત સામગ્રી પહોંચાડી નથી પાલનપુરઃ ભારત માલા હાઈવે પ્રોજેક્ટ માટે બનાસકાંઠામાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. ત્યારે જમીન સંપાદનમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો […]

ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદનમાં ખેડૂતોને પુરૂ વળતર ન મળતા ખેડૂતોનો વિરોધ

ડીસા નાયબ કલેકટર કચેરીએ ખેડૂતોએ રામ-ધૂન બોલાવી, લાખણી, ભાભર, દિયોદર, અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ કર્યો વિરોધ, ખેડૂતો કહે છે, જમીનનો ભાવ માત્ર 21 રૂપિયા પ્રતિ મીટર મળી રહ્યો છે, જે ઓછો છે. ડીસાઃ થરાદથી અમદાવાદ સુધીના ભારત માલા હાઈવેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને પુરતુ વળતર ન મળ્યાની ફરિયાદો ઊઠી છે. અને ઘણા સમયથી ખેડૂતો વિરોધ […]

ભારતમાલા હાઈવે માટે ખેડુતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર ન મળ્યાની રાવ

થરાદ, કાંકરેજ અને દીઓદરના ખેડૂતોએ યોગ્ય વળતર આપવાની માગ કરી, સરકાર દ્વારા 2011ની જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરવામાં આવ્યું હોવાની રાવ, ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેવાયાનો આક્ષેપ અમદાવાદઃ થરાદથી અમદાવાદ સુધી ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. આ જમીન સંપાદનમાં ખેડૂતોને પુરતુ વળતર ન ચુકવાની ફરિયાદો ઊઠી છે. જેમાં થરાદ, કાંકરેજ […]

થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદન કરનારા ખેડુતોને નવી જંત્રી પ્રમાણે વળતર ચુકવો

દિયોદર અને લાખણી તાલુકાના ખેડુતોને વધુ વળતરની કરી માગ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત, નવી જંત્રી પ્રમાણે વળતર નહીં ચુકવાય તો ખેડુતો આંદોલન કરશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદથી અમદાવાદ સુધીના એક્સપ્રેસ વે માટે જમીન સર્વેની કામગીરી બાદ જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જમીન સંપાદન કરેલા ખેડુતોને વળતર પણ ચુંકવવામાં આવી રહ્યું છે. ત્યારે દિયોદર […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ, પ્રથમ તબક્કો પૂરો થવામાં 3 વર્ષ લાગશે

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અનેક અડચણો હતી. જેમાં ખેડુતો પાસેથી જમીન સંપાદનનું કામ મહત્વનું હતું. ગુજરાતના આઠ જિલ્લામાં પરિયોજના માટે કુલ મળી 951.14 હેક્ટર  જમીન અધિગ્રહણ કરવાની જરૂર હતી. અમદાવાદથી મુંબઈ સુધીના બુલેટ ટ્રેન માટેના કોરીડોરની જમીન અધિગ્રહણનું કામ સંપૂર્ણ યાને કે […]

ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનની કિંમત ઓછી દર્શાવાતા ખેડૂતોએ વ્યક્ત કરી નારાજગી

ગાંધીનગરઃ  ઉત્તર ગુજરાતમાં થરાદથી ગાંધીનગર સુધીના ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડૂતોમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે તેમજ વાંધા અરજીઓના નિકાલ માટે જિલ્લાના છાલા ગામના 59 ખેડૂતોને પ્રાંત અધિકારીએ બોલાવ્યા હતા. જેમાં ખેડૂતોની જમીનની બજાર કિંમત રૂપિયા 6 કરોડની સામે સરકાર તરફથી જમીનની કિંમત રૂપિયા 1.20 કરોડ નક્કી કરવામાં આવી છે. […]

ભારતમાલા પ્રોજેક્ટ, થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદનના મામલે ખેડુતોનો વિરોધ

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન મામલે ખેડુતોમાં ભારે વિરોધ ઊભો થયો છે. મંગળવારે  મોટી સંખ્યામાં ખેડૂતોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મહસભામાં એકઠા થઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકારે વિશ્વાસમાં લીધા વગર સંપાદન પ્રક્રિયા કરીને ખેડૂતોને રસ્તે રઝળપાટ કરતા કરી દીધા છે, જેથી કોઈપણ સંજોગોમાં અમારી જમીન પરત […]

રાધનપુર – શામળાજી નેશનલ હાઈવે માટે જમીન સંપાદન સામે ઈડરના 7 ગામોના ખેડુતોનો વિરોધ

ઈડરઃ ગુજરાતમાં સીમાંત ખેડુતોની સંખ્યા વધતી જાય છે. મોટા જમીનદારો ઘટી ગયા છે. સીમાંત ખેડુતો ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ વિકાસના કામો માટે જમીનો સંપાદન કરવામાં આવતા ઘણાબધા ખેડુતો જમીન વિહાણા બની જતા હોય છે. રાધનપુરથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણની મંજૂરી મળતાં જ વિરોધનો સુર શરૂ થયો છે.  ખેતી પર […]

ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન મામલે થરાદના પાંચ ગામના ખેડુતોનો વિરોધ

થરાદઃ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલામાંથી એક્સપ્રેસ હાઇવેને જોડતા સિક્સલેન લિંક રોડનું જાહેરનામું બહાર પાડીને જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના સામે વાંધો દર્શાવી કાયમી ધોરણે જમીન સંપાદન કરવા સામે વાંધો દર્શાવી થરાદ તાલુકાના પાંચ ગામોના ખેડુતોએ જાહેરનામું રદ કરવાની માંગણી કરી હતી. ખેડુતોએ તેમની મહામુલી જમીન કપાત થવાની બિનખેડુત થઇ જવાનો ભય […]

ભારત માલા પ્રોજેક્ટ માટે મહેસાણા,બનાસકાંઠા સહિત 156 ગામમાં જમીન સંપાદનનું કામ શરૂ

અમદાવાદઃ ભારત માલા પ્રોજેક્ટ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા  ઉત્તર અને મધ્ય ગુજરાતના 156 ગામની જમીન સંપાદન કરવાનું નોટીફિકેશન જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠાના થરાદથી લઇ અમદાવાદના દસ્કોઇ તાલુકા સુધીના 213.5 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં 5 જિલ્લાના 14 તાલુકાના 156 ગામની જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code