થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદન કરનારા ખેડુતોને નવી જંત્રી પ્રમાણે વળતર ચુકવો
દિયોદર અને લાખણી તાલુકાના ખેડુતોને વધુ વળતરની કરી માગ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત, નવી જંત્રી પ્રમાણે વળતર નહીં ચુકવાય તો ખેડુતો આંદોલન કરશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદથી અમદાવાદ સુધીના એક્સપ્રેસ વે માટે જમીન સર્વેની કામગીરી બાદ જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જમીન સંપાદન કરેલા ખેડુતોને વળતર પણ ચુંકવવામાં આવી રહ્યું છે. ત્યારે દિયોદર […]