1. Home
  2. Tag "Land"

ભાવનગરના ઘોઘા તાલુકામાં માઇનિંગને કારણે જમીન ઉપસી આવતાં ખેડૂતોમાં ભયનો માહોલ

ભાવનગરઃ  જિલ્લામાં વિકાસના નામે ખેતીની ફળદ્રુપ જમીનનો વિનાશ થઈ રહ્યો છે. જિલ્લાના ઘોઘાનાં બાડી-પડવા લિગ્નાઇટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા માઈનિંગના કારણે આજુબાજુના ગામની જમીનોમાં અસાધારણ ફેરફાર જોવા મળી રહ્યા છે. અહીં જમીનો પર કરવામાં આવી રહેલા ડમ્પિંગના કારણે ખેડૂતોની સોના જેવી જમીન નષ્ટ થઈ રહી છે. ડમ્પિંગના કારણે 40 ફૂટ જેટલી જમીન ઉપસી આવી છે જેના […]

મધ્યપ્રદેશઃ પન્નાની ધરતીમાં ફરી એકવાર 26.11 કેરેટનો કિંમતી હિરો મળ્યો

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કિંમતી હીરા માટે પ્રખ્યાત પન્નાની ભૂમિમાંથી ફરી એકવાર કિંમતી હીરો મળ્યો છે. કિશોરગંજ પન્ના નિવાસી એક મધ્યમ વર્ગના વેપારી સુશીલ શુક્લાને 26.11 કેરેટનો કિંમતી હીરો મળી આવ્યો છે. જે હીરાની ઓફિસમાં જમા કરાવવામાં આવ્યો છે. આગામી 24 ફેબ્રુઆરીએ યોજાનારી હીરાની હરાજીમાં તેને મૂકવામાં આવશે. પન્નાની હીરાની ખાણોમાંથી મળેલો આ ચોથો સૌથી મોટો […]

ચીને 6 દાયકામાં ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો

નવી દિલ્હીઃ ચીન ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો છે. ચીન ભારતની જમીન ઉપર ગેરકાયદે કબજો કરવાની કામગીરી છ દાયકાથી કરી રહ્યું છે. લોકસભામાં એક સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનએ એક સવાલના લેખીત જવામાં કહ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં છેલ્લા 6 દાયકામાં ચીને […]

ભાજપ સરકારે નિવૃત્ત સૈનિકોને જમીન ફાળવવાની યોજના અભેરાઈએ ચડાવી દીધીઃ મોઢવાડિયા

અમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકાર માતૃભૂમિની રક્ષા કરીને પરત ફરેલા દેશના માજી સૈનિકોની અવગણના કરતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વોટ મેળવવા સૈનિકોના પરાક્રમોને પોતાના નામે ચડાવી રાજકારણ રમતી હોય છે. પરંતુ માતૃભૂમિની રક્ષા કરતા સૈનિકોને નિવૃત્તિ બાદ હક આપવાની વાત આવે એટલે ગુજરાતની […]

UP: 1970માં પૂર્વ પાકિસ્તાનથી આવેલા 63 હિન્દુ પરિવારોને ખેતી અને ઘર માટે અપાશે જમીન

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સહિતના પડોશી દેશોમાંથી ધાર્મિક કારણોસર શરણ લેનારા પરિવારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશથી આવીને ઉત્તરપ્રદેશના કાનપુરમાં વસવાટ કરનારા લગભગ 73 જેટલા હિન્દુ પરિવારોનું પુનઃવર્સન કરવામાં આવશે. તેમજ મકાનોના નિર્માણ માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી 1.20 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. સુત્રોના […]

ઉકાઇ ડેમ 345 ફુટ છલોછલ ભરાયેલો છે, ત્યારે રવિપાક માટે 149000 હેક્ટર જમીનને પાણી અપાશે

સુરતઃ ગુજરાતમાં આ વર્ષે પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમ 345 ફૂટની સપાટીએ છલોછલ ભરાયેલો છે. હાલ ઉકાઈ જળાશયમાં 6729.90 એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયેલું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પિવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી […]

ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ વિમાનોએ ઉડાન ભરીને જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા

જામનગરઃ  શહેરના એરબેઝ પર વધુ ત્રણ રાફેલ વિમાન આવી પહોંચ્યા હતા. ફ્રાંસના એરબેઝથી જામનગરમાં આ રાફેલ વિમાનો લેન્ડ થયા. અત્યાર સુધી ભારત પાસે 26 રાફેલ વિમાન હતા. વધુ 3 વિમાન આવવાથી હવે ભારત પાસે કુલ 29 રાફેલ વિમાન થઈ જશે. 29 રાફેલ વિમાન સામેલ થયા બાદ દેશની ઉત્તર અને પૂર્વ સીમા પર મોટી સંખ્યામાં ફાઈટર […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયાં બાદ અત્યાર સુધીમાં માત્ર બે વ્યક્તિઓએ કરી જમીનની ખરીદી

દિલ્હીઃ તા. 5મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવામાં આવ્યાં બાદ કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી કરી શકે છે. જો કે, જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયાં બાદ બે વર્ષના સમયગાળામાં બે વ્યક્તિઓએ જમીનની ખરીદી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે આર્ટીકલ 370 દૂર કરવામાં આવી છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ […]

કેન્દ્રના ભારતમાલા પ્રોજેક્ટમાં જમીનનું પુરતુ વળતર ન મળતા બનાસકાંઠાના ખેડુતોનો વિરોધ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ ,સૂઇગામ અને વાવમાંથી પસાર થતાં કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોએ આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે, ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે તો અમે ભારતમાલાનું કામકાજ બંધ કરાવીને હાઇકોર્ટેમાં જઈશું. ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી […]

અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકાર કર્યો નિર્ણય

અમદાવાદઃ શહેરને સ્પોટર્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યકિત કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code