નેપાળમાં જળપ્રલય, ભૂસ્ખલનને કારણે 21નાં મોત, 24 લાપતા
નેપાળમાં પણ વરસાદનો કહેર ભૂસ્ખલનને કારણે 21નાં મોત 24 લોકો લાપતા હોવાના સમાચાર નવી દિલ્હી: કેરળ, ઉત્તરાખંડમાં જળપ્રલય બાદ હવે નેપાળમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. નેપાળમાં પુરના પ્રકોપને કારણે ભારે નુકસાન થયું છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં 21 લોકોનાં મોત નિપજ્યા છે. 24 લોકો લાપતા છે. આ અંગે નેપાળના […]


