1. Home
  2. Tag "Landslides"

કેરળમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન, ત્રણ લોકોનાં મોત અને 8 જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર

તિરુવનંતપુરમ, 01 ઓગસ્ટ 2026: Landslides in Kerala due to heavy rains કેરળમાં મુશળધાર વરસાદને કારણે વિનાશક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જેનાથી વ્યાપક તારાજી સર્જાઈ છે. શનિવારે ઇડુક્કી અને કોટ્ટાયમ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ થયેલા ભૂસ્ખલનમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. ઇડુક્કી જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા […]

હિમાચલમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું, ભૂસ્ખલનને કારણે 145 રસ્તા બંધ

શિમલા, 22 જુલાઈ 2026: રાજ્યમાં સક્રિય ચોમાસા વચ્ચે, મંગળવાર સાંજ સુધીમાં શિમલા, કાંગડા, મંડી, કુલ્લુ અને ચંબા સહિત વિવિધ સ્થળોએ વરસાદ પડ્યો હતો. મંડી જિલ્લામાં, ભૂસ્ખલનને કારણે જલંધર-મંડી-અટારી નેશનલ હાઈવે (ધરમપુર-કોટલી થઈને) ત્રણ સ્થળોએ બંધ થઈ ગયો હતો. મનાલી-કિરતપુર ફોર-લેન હાઈવે પર કેટલાક સ્થળોએ પથ્થરો પડવાની ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે પઠાણકોટ-મંડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બિજની […]

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન ખોરવાયું, અત્યાર સુધીમાં 15 લોકોના મોત

શિમલા, 10 જુલાઈ 2026: હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન ગંભીર રીતે ખોરવાઈ ગયું છે.  કિન્નોર જિલ્લાના પૂહ સબ-ડિવિઝનમાં આવેલા લિપ્પામાં વરસાદ બાદ ‘પેજાર નાલા’માં આવેલા અચાનક પૂર સાથે વહી આવેલા કાટમાળે ‘ટેટી ખડ’ના પ્રવાહને અવરોધ્યો હતો; પરિણામે, લિપ્પા ગામને જોડતો લગભગ 100 ફૂટ લાંબો લોખંડનો બેઈલી બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો. દરમિયાન, કુલ્લુની […]

વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો 

નવી દિલ્હી: વિયેતનામના મધ્ય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. હજુ પણ બાર લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં એક હજાર 154 ઘરો ડૂબી ગયા છે. 80 હજાર 800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન […]

ઉત્તર ભારતમાં પૂર અને ભૂસ્ખલન અંગે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી, હિમાચલમાં પૂર સાથે વહેતા લાકડાને વનનાબૂદીનો પુરાવો ગણાવ્યો

ઉત્તર ભારત અને પંજાબના પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે ભૂસ્ખલન અને પૂર અંગે કેન્દ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ ફટકારી છે. આ દરમિયાન કોર્ટે હિમાચલ પ્રદેશમાં નદીઓમાં તરતા લાકડાના ચિત્રોનો ઉલ્લેખ કર્યો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ મોટા પાયે વનનાબૂદી તરફ ઈશારો […]

નેપાળમાં અનરાધાર વરસાદ બન્યો આફત, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 220 પર પહોંચ્યો

લગભગ ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા 30થી વધારે વ્યક્તિઓ ગુમ નવી દિલ્હીઃ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે. 48થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પૂરના પાણી ઓસરતા સરકારે લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, ચાર મજૂરોના મોત

એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરુ કરી ઘટના સ્થળ પર જેસીબી મશીન પહોંચવુ અશક્ય દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ખીણ વિસ્તારમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી ચાર મજૂરોના મોત થયા છે. તમામ મૃતકો નેપાળના રહેવાસી છે. ટિહરી જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) કમાન્ડર (કમાન્ડન્ટ) […]

હિમાચલમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે 128 રસ્તા બંધ, ચાર જિલ્લામાં પૂરની ચેતવણી

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી વાહનવ્યવહાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. હવામાન વિભાગે 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક દરમિયાન શિમલા, સિરમૌર, કુલ્લુ અને મંડી […]

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 24 મોત, 250થી વધુ લોકો નીચે દટાયાની આશંકા

બેંગ્લોરઃ કેરળમાં ભારે વરસાદને કારણે  વાયનાડ જિલ્લાના મેપ્પાડીના પહાડી વિસ્તારમા ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. ..જેમાં 250 થી વધુ લોકોના ફસાયા હોવાની સંભાવના છે. તો કાટમાળમાંથી હાલ 24 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. NDRF, SDRF ની ટીમો દ્વારા રાહત  અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે. હવામાન વિભાગે કેરળના 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેરળના […]

હિંમાચલ પ્રદેશઃ કાંગડા, બિલાસપુર, ઉના અને મંડીમાં અવિરત વરસાદ, અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો કાંગડા, બિલાસપુર, ઉના અને મંડી જિલ્લામાં મોડી રાત્રથી અવિરત વરસાદ થઈ રહ્યો છે. વાદળછાયા વરસાદની પ્રતિકૂળ અસરો દેખાવા લાગી છે અને ભૂસ્ખલનના બનાવો શરૂ થયા છે.   મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code