1. Home
  2. Tag "Launch"

બોટાદ જિલ્લામાં રૂ. 298 કરોડનાં વિકાસ કાર્યોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

બોટાદઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રજા કલ્યાણને સર્વોપરી ગણીને પ્રજાલક્ષી કાર્યો કરીએ એ જ પ્રજાસત્તાક દિવસની સાર્થક ઉજવણી છે. ગુજરાત વિકાસના નીત નવા શીખરો હાંસલ કરે રહ્યું છે. રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા, આ ત્રણેય ક્ષેત્રોનો મજબૂત પાયો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે નાખ્યો છે. પ્રજાસત્તાક પર્વના ઉપલક્ષમાં  બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે  રૂપિયા […]

વર્ષના અંત સુધીમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ્સથી ચાલતી ટ્રેન સેવાનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે, ભારત વર્ષના અંત સુધીમાં કેટલાક પર્યટન સ્થળો ઉપર હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલતી ટ્રેનો શરૂ કરશે. આ સાથે મંત્રીએ આઠ હેરિટેજ રૂટ સેવાઓના નામની પણ જાહેરાત કરી હતી. પરિવહન ક્ષેત્રમાં એક સ્વચ્છ ઉર્જા પ્રૌદ્યોગિકાના રૂપમાં હાઇડ્રોજન ઇંધણ સેલ્સને ઝડપથી વપરાશમાં લેવામાં આવી રહ્યું છે. […]

PM મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સવારે પીએમ હાવડા રેલવે સ્ટેશન પર પહોંચશે, જ્યાં તેઓ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તેઓ કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતાલા સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે અને વિવિધ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ બપોરે 12 વાગ્યે […]

રાષ્ટ્રપતિ મુર્મુ હસ્તે ગુજરાતના 1330 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો

ગાંધીનગરઃ  રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા શ્રીમતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર આપ સૌની વચ્ચે અહીં ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. ગાંધીનગરમાં નિર્માણાધીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ 85 ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રૂ. 530 કરોડના ખર્ચે  540 બેડની […]

નાસાના આર્ટેમિસ-1નું લોન્ચિંગ ત્રીજી વખત મોકૂફ,જાણો તેનું કારણ

દિલ્હી:યુએસ સ્પેસ એજન્સી નાસાએ તોફાનના ખતરાને જોતા આવતા અઠવાડિયે ચંદ્ર પર તેના રોકેટના પ્રક્ષેપણને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.હાલમાં કેરેબિયન પ્રદેશમાં કેન્દ્રીત થયેલું આ વાવાઝોડું આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની ધારણા છે. માનવરહિત ચંદ્ર-ભ્રમણકક્ષા પરીક્ષણ ફ્લાઇટ માટે ગયા મહિનાથી આ ત્રીજો વિલંબ છે. અડધી સદી પહેલા નાસાના ચંદ્ર મિશન પછી આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી […]

સુરતમાં PM નરેન્દ્ર મોદી 30મીએ 3400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

સુરતઃ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકાર આજે રાજ્યના સાડા છ કરોડ નાગરિકોના સપના સાકાર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યો સંપન્ન થઈ રહ્યાં છે, ત્યારે રાજ્યના સુરત શહેરમાં પણ વિકાસના અનેકવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના […]

અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટ્સની મેટ્રો ટ્રેનને પીએમ મોદી 30મીએ લીલી ઝંડી આપશે

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલ ફેઈઝ-1નું કામ પૂર્ણ થઈ ગયું છે. અને સફળતાપૂર્વક ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.30મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને લોકાપર્ણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ગુજરાતમાં નેશનલ ગેમ્સ માટેનું મેસ્કોટ-એન્થમ લોન્ચ કરશે

અમદાવાદઃ શહેરના ટ્રાન્સસ્ટેડીયા ખાતે આજે રવિવારને  તા.4થી સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ 36મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને […]

ગુજરાતમાં બે દાયકામાં ઘાન્ય-બાગાયતી પાકના ઉત્પાદનમાં જંગી વધારોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસને પગલે આજે ગુજરાતમાં દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખાય છે. બે દાયકા પહેલા ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો હતો જે આજે ઘટીને લગભગ 2થી 3 ટકા જેટલો થયો છે. આવી જ રીતે નાના અને મધ્યમ કદના એકમોની સંખ્યામાં બે દાયકામાં વધારો થયો છે.આ ઉપરાંત ધાન્ય પાક અને બાગાયતી […]

ગુજરાત અને તમિલનાડુમાં PM મોદી 28 અને 29મીએ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ધાટન-લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈ, 2022ના રોજ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે. 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના વડાપ્રધાન સાબરકાંઠાની ગધોડા ચોકી ખાતે સાબર ડેરીના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પીએમ મોદી ચેન્નાઈ જશે અને લગભગ 6 વાગ્યે ચેન્નાઈના JLN ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 44મા ચેસ ઓલિમ્પિયાડની ઘોષણા કરશે. 29મી જુલાઈના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code