1. Home
  2. Tag "Launch"

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ગુજરાતમાં નેશનલ ગેમ્સ માટેનું મેસ્કોટ-એન્થમ લોન્ચ કરશે

અમદાવાદઃ શહેરના ટ્રાન્સસ્ટેડીયા ખાતે આજે રવિવારને  તા.4થી સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ 36મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને […]

ગુજરાતમાં બે દાયકામાં ઘાન્ય-બાગાયતી પાકના ઉત્પાદનમાં જંગી વધારોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસને પગલે આજે ગુજરાતમાં દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખાય છે. બે દાયકા પહેલા ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો હતો જે આજે ઘટીને લગભગ 2થી 3 ટકા જેટલો થયો છે. આવી જ રીતે નાના અને મધ્યમ કદના એકમોની સંખ્યામાં બે દાયકામાં વધારો થયો છે.આ ઉપરાંત ધાન્ય પાક અને બાગાયતી […]

ગુજરાત અને તમિલનાડુમાં PM મોદી 28 અને 29મીએ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ધાટન-લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈ, 2022ના રોજ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે. 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના વડાપ્રધાન સાબરકાંઠાની ગધોડા ચોકી ખાતે સાબર ડેરીના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પીએમ મોદી ચેન્નાઈ જશે અને લગભગ 6 વાગ્યે ચેન્નાઈના JLN ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 44મા ચેસ ઓલિમ્પિયાડની ઘોષણા કરશે. 29મી જુલાઈના રોજ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાબરડેરીના પાવડર અને ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતોમાં પણ વધારો થયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીને ગુરૂવારે ફરીવાર ગુજરાતની મુલાકોત આવી રહ્યા છે.વડાપ્રધાનના હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરાશે. સૂત્રોના જણાવ્યા […]

એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ પ્રોજેક્ટ્સ તા. 14મી જુલાઈએ લોન્ચ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (AHIDF) પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે અને AHIDF કોન્ક્લેવમાં 75 સાહસિકોનું સન્માન કરશે. ડૉ. સંજીવ કુમાર બાલ્યાન, MoS, FAHD અને ડૉ. એલ. મુરુગન, MoS, FAHD અને I&B આ કાર્યક્રમને સંબોધશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય 14મી […]

બેંગલુરુમાં પ્રાયોગિક ધોરણે ‘વન હેલ્થ’ લોન્ચ કરાશે

નવી દિલ્હીઃ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ (DAHD) એ ‘વન-હેલ્થ’ દ્વારા પ્રાણીઓ, મનુષ્યો અને પર્યાવરણના સ્વાસ્થ્યના પડકારોને પહોંચી વળવા હિતધારકોને એક મંચ પર લાવવાની પહેલ કરી છે. ‘ DAHD અને Confederation of Indian Industry (CII) બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF) સાથે મળીને કર્ણાટક અને ઉત્તરાખંડ રાજ્યોમાં અમલીકરણ ભાગીદારો તરીકે […]

TRAIની રજત જયંતીઃ 5G ટેસ્ટ બેડ પણ લોન્ચ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડશે. આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન મોદી IIT મદ્રાસની આગેવાની હેઠળની કુલ આઠ સંસ્થાઓ દ્વારા મલ્ટી ઇન્સ્ટિટ્યૂટ સહયોગી પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવેલ 5G ટેસ્ટ […]

ઉત્તરપ્રદેશઃ ચાર શહેરમાં હેલિકોપ્ટર સેવાનો કરાશે પ્રારંભ, હેલીપોર્ટ ઉભા કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ, આગ્રા, મથુરા અને પ્રયાગરાજમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર આ શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરશે. હેલિકોપ્ટર સેવાના સંચાલન માટે આ શહેરોમાં હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. શાસ્ત્રી ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પ્રવાસન વિભાગના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ પ્રવાસન મંત્રી જયવીર સિંહે જણાવ્યું […]

શ્રી હરિકોટાથી PSLV-C52 લોન્ચ કરાયું, ઈસરોનું વર્ષ 2022નું પ્રથમ અભિયાન

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, (ISRO) એ સોમવારે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી ધ્રુવીય પક્ષેપણ યાન PSLV-C52 લોન્ચ કર્યું હતું.. PSLV-C52 મિશનએ ત્રણ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. વર્ષ 2022 માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું આ પહેલું મિશન છે. પૃથ્વી-નિરીક્ષક ઉપગ્રહ EOS-04ને PSLV-C52 દ્વારા ભ્રમણકક્ષામાં મોકલવા માટે 25 કલાકની ગણતરી […]

ચંદ્રયાન-3 ઑગસ્ટ 2022માં લૉન્ચ થશે : કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ દેશના વૈજ્ઞાનિકો દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચંદ્રયાન-3નું લોન્ચીંગ કરવામાં આવષે. આ ઉપરાંત અન્ય 19 જેટલા મિશન ઉપર કામગીરી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી 3 વર્ષમાં અન્ય મિશન ઉપર વૈજ્ઞાનિકો દ્વારા કામગીરી કરવામાં આવશે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-2ના અનુભવ અને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોના સૂચનોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code